Explore

Search

July 1, 2025 11:19 am

लेटेस्ट न्यूज़

रथ यात्रा, जो कि भगवान जगन्नाथ की यात्रा के रूप में प्रसिद्ध है, हिन्दू धर्म में एक महत्वपूर्ण त्योहार है। इस यात्रा के दौरान विशेष रूप से 5वें दिन लक्ष्मी जी का भगवान जगन्नाथ से मिलने का महत्त्व है। : अंजली नंदा

“ध्यान एवं चिंतन” एक महत्वपूर्ण विषय है जो मानसिक शांति, आत्म-जागरूकता और व्यक्तिगत विकास से संबंधित है। ध्यान एक ऐसी प्रक्रिया है जिसमें व्यक्ति अपने मन को एकाग्र करता है : अंजलि नंदा

जिस सदस्य पर बकाया है वह सोसायटी की बैठक में शामिल नहीं हो सकेगा, शिकायतों पर सुनवाई नहीं होगी। जिस सदस्य पर 3 महीने से अधिक का भारण-बकाया है, उसे सोसायटी में डिफॉल्टर माना जाएगा: सुप्रीम कोर्ट। बॉम्बे पब्लिक ट्रस्ट एक्ट के तहत पंजीकृत सोसायटियों पर लागू होगा सुप्रीम कोर्ट का फैसला

Advertisements

રાજનાથ સિંહે કહ્યુ- ચીન સાથેનો વિવાદ ઉકેલાયો નથી, યથાસ્થિતિ બરકરાર

રાજનાથ સિંહે કહ્યુ- ચીન સાથેનો વિવાદ ઉકેલાયો નથી, યથાસ્થિતિ બરકરાર

India-China Standoff: રાજનાથ સિંહે કહ્યુ- ચીન સાથેનો વિવાદ ઉકેલાયો નથી, યથાસ્થિતિ બરકરાર
India-China Standoff: રાજનાથ સિંહે કહ્યુ- ચીન સાથેનો વિવાદ ઉકેલાયો નથી, યથાસ્થિતિ બરકરારરક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે જો કોઈ દેશ વિસ્તારવાદની નીતિ અપનાવે છે તો ભારતની પાસે એટલી તાકાત છે કે તેને રોકી શકે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે જો કોઈ દેશ વિસ્તારવાદની નીતિ અપનાવે છે તો ભારતની પાસે એટલી તાકાત છે કે તેને રોકી શકે

India-China Standoff: પૂર્વ લદાખમાં ચીનની સાથે ચાલી રહેલી સરહદ વિવાદની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ બુધવારે મોટું નિેવેદન આપ્યું છે. રાજનાથ સિંહનું કહેવું છે કે ચીનની સાથે લદાખ સરહદ પર ચાલી રહેલા વિવાદ (Ladakh Border Dispute)નો હજુ કોઈ યોગ્ય ઉકેલ નથી નીકળ્યો. LAC પર યથાસ્થિતિ બનેલી છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, ચીનની સાથે વાતચીતનો દોર ચાલુ છે, ટૂંક સમયમાં સૈન્ય સ્તરની વધુ એક મંત્રણા થવાની છે. જોકે, હજુ સુધી જે પણ ચર્ચા થઈ છે તેનું કોઈ પરિણામ નથી નીકળ્યું, હજુ યથાસ્થિતિ બનેલી છે પરંતુ તે પણ યોગ્ય નથી.

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે જો કોઈ દેશ વિસ્તારવાદની નીતિ અપનાવે છે તો ભારતની પાસે એટલી તાકાત છે કે તેને રોકી શકે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements