મોરબી ખાતે બે આયુર્વેદિક સર્વરોગ FREE નિદાન કેમ્પનું શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આયોજન..
👉 પ્રથમ કેમ્પ 👇
તા. 27 માર્ચ, રવિવાર
સમય : સવારે 9. 30 થી બપોરે 1 સુધી
➡️ સ્થળ : લક્ષ્મીનારાયણ સોસાયટી, મારૂતિનંદન એપાર્ટમેન્ટ (પાર્કિંગમાં), મહેન્દ્રસિંહ હોસ્પિટલની બાજુમાં, સામે કાંઠે, મોરબી-2
સંપર્ક : શ્રી વિપુલ જમનાદાસ વિરમગામા
મોબાઈલ : 94268 42059
👉 દ્વિતીય કેમ્પ 👇
– : સ્થળ અને સંપર્ક :-
શ્રીમતી જીજ્ઞાબેન પ્રકાશભાઈ રાવલ, ઋષભનગર નં. 3, ચબુતરા પાસે, સામે કાંઠે, મોરબી-2
સમય : સાંજે 3.30 થી 5
👉 આ કેમ્પમાં વિવિધ રોગોની સમસ્યાઓનું નિદાન Free કરી આપવામાં આવશે. 👇
ગેસ, એસિડીટી, અપચો, કબજિયાત, સાંધાના દુઃખાવા, પેની તથા કમરનો દુ:ખાવો, સંધિવા, સાયટીકા, સોજો, વેરીકોઝ વેઇન, થાઈરોઈડ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, વજન વધારો/ઘટાડો, અનિદ્રા અને માનસિક તણાવ. હરસ, મસા, પથરી, ભગંદર ઓપરેશન વગર મટાડો. શરદી, ઉધરસ, એલર્જી અને અસ્થમા, ચામડીનાં રોગો, મોંમા ચાંદા પડવા, મોં ન ખુલવું, પગના વાઢીયાનો સચોટ ઉપાય, બાળકોનાં રોગો, સ્ત્રીઓનાં રોગો, પુરુષોનાં ગુપ્તરોગો વગેરેનું નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
👉 જરૂરી દવાઓનો ચાર્જ લેવામાં આવશે.
➡ આ કેમ્પ માટે 27 વર્ષોનાં અનુભવી અને નિષ્ણાંત વૈદ્ય શ્રી જયપ્રકાશ દંગી સાહેબ પોતાની સેવાઓ આપશે.
Mobile : 87807 66329
➡️ આપના ગૃપમાં શેર કરવા નમ્ર વિનંતી છે. 🙏🏻
🌷અતિથિ વિશેષ 🌷
પ્રગટ માસ્વરૂપ સ્વરૂપાનંદજી – “માડી”
👉 કેમ્પનાં આયોજન માટે સંપર્ક કરો : મનોજ ઇન્દ્રવદન આચાર્ય (મેનેજીંગ ટ્રસ્ટી : શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ. મોબાઇલ : 98244 17344)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877