ચોથી નવરાત્રિએ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે બિરાજીત માં ગાયત્રીનાં કરો દિવ્ય દર્શન : Manoj Acharya

Views: 66
0 0
Spread the love

Read Time:1 Minute, 31 Second

ચોથી નવરાત્રિએ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે બિરાજીત માં ગાયત્રીનાં કરો દિવ્ય દર્શન🛕🙇🏻‍♂️
▶️ આજની માતાજીની કિંમતી સાડી પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી “માડી” નાં શિષ્યો શ્રીમતી નયનાબા ભગીરથસિંહ પરમાર (રાજકોટ) અને શ્રીમતી વિષ્ણુબા કુલદીપસિંહ પરમાર (આદીપુર) તરફથી હતી. આ બંન્ને ભાઇઓ શ્રી રાજેન્દ્રસિંહ પરમાર (મહામંત્રીશ્રી, મુળી ચોવીસી પરમાર ક્ષત્રિય સમાજ, રાજકોટ) નાં સુપુત્રો છે અને સમગ્ર પરિવાર પુ. માડી પ્રત્યે ઊંડી આસ્થા ધરાવે છે.
▶️ સૌ ભાવિકોએ ખુબ જ ભાવપૂર્વક ગરબા લીધા હતા. આરતી પુ. માડીનાં શિષ્ય શ્રી ભરતભાઈ સંઘવી (દીક્ષિત નામ ભકતાનંદ), તેમનાં દિકરીબા હેમાંગી તથા તેમનાં સુપુત્ર ધ્રુવે ઉતારી હતી અને પ્રસાદની સેવા પણ તેમનાં તરફથી હતી.
▶️ આજે નવરાત્રિ નિમિત્તે અમદાવાદથી પુ. ગુરુદેવનાં શિષ્ય શ્રી રણછોડભાઇ બોળીયા, તેમનાં ધર્મપત્ની શ્રીમતી લીલા તથા તેમનાં સુપુત્ર દેવ ખાસ માતાજીનાં દર્શનાર્થે તથા પુ. માડીનાં આશીર્વાદ લેવા ખાસ આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *