Explore

Search

August 30, 2025 7:45 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

જગન્નાથ મંદિર, દુનેઠા ખાતે બે દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજાયા. પરાગ જોષી દ્વારા

જગન્નાથ મંદિર, દુનેઠા ખાતે બે દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજાયા. પરાગ જોષી દ્વારા

જગન્નાથ મંદિર, દુનેથા ખાતે શરદ પૂર્ણિમા પર્વ અંતર્ગત બે દિવસ દરમિયાન ભજન, આરતી તથા પુજા નું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૮ સપ્ટેમ્બર ૨૦૨૨નાં રોજ રાત્રે ૭.૩૦ કલાકે પૂજા, ૮.૦૦વાગે હવન, આરતી ૮.૩૦, ૯.૦૦ ભજન/કીર્તન, ૯.૩૦ કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તા.૯ નાં રોજ ૭.૩૦ કલાકે જગન્નાથ ભગવાન ની આરતી અને ૮.૩૦ કલાકે ચંદ્ર દેવતા ની આરતી કરવામાં આવી હતી. આજે અને ગઈકાલ દરમિયાન ખુબ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યાં હતાં અને જગન્નાથ ભગવાન ની આરતી, ભજન કીર્તન અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements