Explore

Search

October 14, 2025 2:26 am

लेटेस्ट न्यूज़
Advertisements

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -1 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -1 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -1
કુંજ નિકુંજ લતા પતાઑ વડે ઢકાયેલી છે.ભીની પોચી સુંવાળી વાલુકા (રજ)મીઠી મહેક ફેલાવી રહી છે. ભાતભાતના સુગંધી પુષ્પો મ્હોરી ઉઠ્યા છે. નાના મોટા વૃક્ષો ની નીચે ચોતરા ઓ છે સુંદર મજાના તુલસી ક્યારા ઓ છે શ્રી યમુનાજીના નીર પરથી વહેલ શીતળ વાય લહેરીઓ વાતાવરણમાં ઠંડક ફેરવી રહી છે ચંદ્ર એની પૂર્ણ કળાએ ખીલેલો છે એની ઠંડક વળી જુદા પ્રકારની મસ્તી નોતરી રહી છે. વૃક્ષોમાંથી ચળાઇને આવતા ચંદ્ર કિરણો ગોલોકધામ ને રૂપેરી ઓઢણી ઓઢાડી રહ્યા છે રહ્યા છે.
આવા અલૌકિક વાતાવરણમાં ભિન્ન ભિન્ન વાજિંત્રો ની સુરાવલીઓ છેડાઇ રાસના કીર્તનની શુમધુર કંઠે શરૂઆત થઈ. થઈ…..થઈ તત તત …તા તા ધીન…….., અને રાસનો પ્રારંભ થયો રૂપેરી ચુંદડીમાં નક્ષાવધી તારાઓ ટમટમવા લાગ્યા રાતરાણીના પુષ્પોએ પોતાની સુગંધના ભંડારને ખુલ્લો મૂકી દીધો પ્રકૃતિ સોળે શણગાર સજીને નવોઢાની જેમ ખીલી ઉઠી રાત માઝમ બની….. રૂમઝૂમ રૂમઝૂમ કરતી હિલોળે ચડી અને એના ભર્યો યોવનને પહોંચીને માદક રસીલી બની
શ્રી ગોવર્ધનનાથ કી જય હો👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements