ભાગવત કથાએ આદિવાસી વિસ્તાર મા સનાતન ધર્મ નો ઝંડો લેહરાવ્યો છે //પ્રફુલભાઇ શુક્લ
ચીખલી તાલુકા ના ખુડવેલ ગામેં હનુમાનજી ના મંદિરે ચાલી રહેલી ભાસ્કરભાઈ દવે ની રાત્રી ભાગવત કથા મા વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ મકર સનક્રાંતિ ના પવન દિવસે પોથી પૂજન કર્યું હતું ઉદબોધન કરતા એમણે કહ્યું હતું કે ભારત ની સઁસ્કૃતિ વિશ્વ મા શ્રેષ્ઠ છે કારણ કે એમાં ધર્મ સમયેલો છે ભાસ્કર ભાઈ ની ભાગવત કથા એ આદિવાસી વિસ્તારમાં ધર્મ ની ધજા લેહરાવી છે બિલકુલ નિષ્કામ ભાવ થી ભાસ્કરભાઈ કથા કરી રહ્યા છે આ પ્રસંગે ખેરગામ ના ઋષિકુમાર ચિંતન જોશી અને આચાર્ય હાર્દિકભાઈ વિપ્ર દ્વારા વેદ મંત્ર ઉચ્ચાર કરવામાં આવ્યા હતા પૂર્વ સરપંચ ધીરુભાઈ પટેલ અને મુખ્ય યજમાને પૂજ્ય પ્રફુલભાઇ નું સ્વાગત કર્યું હતું કડકડતી ઠંડી મા પણ મોટી સંખ્યા મા આદિવાસી ભાઈબેહનો કથા શ્રાવણ નો લાભ લઇ રહ્યા છે,
//
છે //પ્રફુલભાઇ શુક્લ
ચીખલી તાલુકા ના ખુડવેલ ગામેં હનુમાનજી ના મંદિરે ચાલી રહેલી ભાસ્કરભાઈ દવે ની રાત્રી ભાગવત કથા મા વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ મકર સનક્રાંતિ ના પવન દિવસે પોથી પૂજન કર્યું હતું ઉદબોધન કરતા એમણે કહ્યું હતું કે ભારત ની સઁસ્કૃતિ વિશ્વ મા શ્રેષ્ઠ છે કારણ કે એમાં ધર્મ સમયેલો છે ભાસ્કર ભાઈ ની ભાગવત કથા એ આદિવાસી વિસ્તારમાં ધર્મ ની ધજા લેહરાવી છે બિલકુલ નિષ્કામ ભાવ થી ભાસ્કરભાઈ કથા કરી રહ્યા છે આ પ્રસંગે ખેરગામ ના ઋષિકુમાર ચિંતન જોશી અને આચાર્ય હાર્દિકભાઈ વિપ્ર દ્વારા વેદ મંત્ર ઉચ્ચાર કરવામાં આવ્યા હતા પૂર્વ સરપંચ ધીરુભાઈ પટેલ અને મુખ્ય યજમાને પૂજ્ય પ્રફુલભાઇ નું સ્વાગત કર્યું હતું કડકડતી ઠંડી મા પણ મોટી સંખ્યા મા આદિવાસી ભાઈબેહનો કથા શ્રાવણ નો લાભ લઇ રહ્યા છે,
ખેરગામ મા 22મી જાન્યુઆરી એ યોજાનારા અયોધ્યા ઉત્સવ મા ભાગ લેવા માટે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ને પત્રકાર જીતુભાઇ પટેલ, ધર્મેશ ભાઈ ભરુચા ભા,જ, પ, અગ્રણી કાર્તિક ભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ જીગ્નેશ ભાઈ પટેલે આમન્ત્રણ આપ્યું હતું



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877