//ખેરગામ બ્રહ્મ સમાજ 22મી જાન્યુઆરીએ 108રામ રક્ષા સ્તોત્ર ના પાઠ કરી ને રામ જન્મ ઉત્સવ મનાવશે,//
આખુ વિશ્વ જેની તૈયારી કરી રહ્યું છે એ 22મી જાન્યુઆરી એ ખેરગામ બ્રહ્મ સમાજ 108રામ રક્ષા સ્તોત્ર ના પાઠ કરી ને રામ જ મ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરશે આજે મકર સંક્રાંતિ ના પાવન પુણ્ય કાળ મા નાધઈ ભેરવી ના ગુપ્ટેશ્વર મહાદેવ ના પરિસર મા 51ભૂદેવો ની સભા કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની અધ્યક્ષતા મા યોજાઈ હતી જેમાં બ્રહ્મ સમાજ અગ્રણી અનંતરાય જાની, ભાસ્કરભાઈ દવે, ગુણાભાઈ વાળંગર, અનિલભાઈ જાની પ્રતિકભાઈ જોશી, અનિલભાઈ જાની, હાર્દિક વિપ્ર ચિંતન જોશી, ચિરાગ જોશી, પ્રો, ભાર્ગવ દવે, ચિરાગ, દવે, મનુભાઈ યુ, દવે, જયેશભાઇ જાની , મુકેશભાઈ મોટા ખુટવડા, હર્ષદ ભાઈ દવે, સહીત મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા, ભાસ્કર દવે એ કાર્યક્રમ ની વિગત આપી હતી કશ્યપભાઈ જાની, બિપીનભાઈ ભેરવી, એ સંચાલન કર્યું હતું તીર્થ અંબરીશ શુક્લ મેલબોર્ન તરફ થી ભૂદેવો ને દક્ષિણા સહીત બ્રહ્મ ભોજન કરવામાં આવ્યુ હતું, કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ રામ જન્મ ઉત્સવ ને દિવ્ય બનાવવાના કાર્ય મા તમામ બ્રાહ્મણો ને હાકલ કરી હતી “હર હર મહાદેવ અને જય શ્રી રામ ” ના પ્રચંડ નનાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, નિલેશભાઈ જાની એ આભાર વિધિ કરી હતી



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877