Explore

Search

July 6, 2025 4:54 pm

लेटेस्ट न्यूज़

श्री जगन्नाथ मंदिर सेवा संस्थान दुनेठा दमण ने जगन्नाथ भगवान की रथ यात्रा दुनेठा मंदिर से गुंडीचा मंदिर अमर कॉम्प्लेक्स तक किया था यात्रा 27 जुन को शुरु हुई थी, 5 जुलाई तक गुंडीचा मंदिर मे पुजा अर्चना तथा भजन कीर्तन होते रहे यात्रा की शुरुआत से लेकर सभी भक्तजनों ने सहयोग दिया था संस्थान के मुख्या श्रीमति अंजलि नंदा के मार्गदर्शन से सम्पन्न हुआ

Advertisements

પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં મોરબી ખાતે રહેતા એડવોકેટ શિષ્ય શ્રી હિતેશભાઇ કાચરોલાને ત્યાં દિકરીબાનો જન્મ થયો એ નિમિત્તે : मनोज आचार्य

પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં મોરબી ખાતે રહેતા એડવોકેટ શિષ્ય શ્રી હિતેશભાઇ કાચરોલાને ત્યાં દિકરીબાનો જન્મ થયો એ નિમિત્તે : मनोज आचार्य

Manoj Aachary: થોડા સમય પહેલાં પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં મોરબી ખાતે રહેતા એડવોકેટ શિષ્ય શ્રી હિતેશભાઇ કાચરોલાને ત્યાં દિકરીબાનો જન્મ થયો એ નિમિત્તે તા. 12 માર્ચ 2024 નાં દિવસે તેમનાં નિવાસસ્થાને પુ. શ્રીની પધરામણી થઈ ત્યારે હિતેષનાં ધર્મપત્ની આરતી તથા નાનો ભાઈ હિરેન ઉપસ્થિત હતા. સૌએ ખુબ જ ભાવથી સ્વાગત કર્યું અને દિકરીબાને ખોળામાં લઈ આશીર્વાદ આપ્યા તથા શિવ ભગવાનનો અંશ એવું દિવ્ય શિવાંશી નામ આપ્યું.
એ પછી હિતેશભાઇનાં મિત્ર શ્રી મનસુખભાઇ મંદાણીનાં નિવાસસ્થાને પધરામણી થઈ જે મોરબીથી 15 કિ. મી. દૂર રામપર ગામ આવેલું છે. આરોગ્યની સુખાકારી માટે તેમનાં ધર્મપત્ની શ્રીમતી પુષ્પાબેનને તથા મનસુખભાઇને મંત્રદીક્ષા આપી. સમગ્ર પરિવારજનોને ધર્મ પ્રત્યે આસ્થા રાખીને સતત પ્રગતિ કરતા રહો એવા શુભાશીર્વાદ પાઠવ્યા.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements