Explore

Search

September 14, 2025 1:56 am

लेटेस्ट न्यूज़
Advertisements

જેને વેદ પણ નેતિ નેતિ કહે છે એ આદ્ય શક્તિ અંબા છે // પ્રફુલભાઇ શુક્લ

જેને વેદ પણ નેતિ નેતિ કહે છે એ આદ્ય શક્તિ અંબા છે // પ્રફુલભાઇ શુક્લ


//જેને વેદ પણ નેતિ નેતિ કહે છે એ આદ્ય શક્તિ અંબા છે // પ્રફુલભાઇ શુક્લ

ખેરગામ ના જગદંબા ધામ મા કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની પ્રેરણા થી ચાલી રહેલા અષાઢી નવરાત્રી અનુસ્થાન મા આજે છઠ્ઠા દિવસ નો નવચંડી યજ્ઞ વલસાડ ના અમિતભાઇ મિશ્રા ના યજમાન પદે સંપન્ન થયો હતો, સાથે શ્રી સૂક્તમ અનુસ્થાન મા અલ્કાબેન પરમાર સુરત, હંસાબેન મોરા વાળા પ્રવીણભાઈ પટેલ વશીયર, બચુભાઈ પટેલ ભેરવી, આર, બી, ગોડ વલસાડ,વિનોદભાઈ ગુપ્તા બીલીમોરા જોડાયા હતા કિશન દવે, અંકુર શુક્લ, અને હિતેશ દવે એ મન્ત્ર ઉચ્ચાર કર્યા હતા દેવીભાગવત કથા મા માતાજી ના ઉત્તમ ચરિત્ર નો આરંભ કરતા પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે અગણિત ગીનાત અંબા ને વેદ પણ નેતી જ઼ કહે છે જેનો આદિ, મધ્ય અને અંત નથી એનું નામ અંબા છે માઁ નું સ્મરણ કરનાર ના જીવનમાં રોગ, ભય, અને શત્રુ નો નાશ થાય છે આર બી ગોડ, મનુભાઈ રૂપાભવાની અને બિપીનભાઈ પટેલ દ્વારા કીર્તન કરવામાં આવ્યુ હતું 108દીવડાની મહા આરતી સાથે મહા પ્રસાદ આપવામાં આવ્યો હતો શનિવારે કથામાં મહાકાળી પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements