दमन दिनांक 14
दुर्भाग्यवश, अहमदाबाद में हुए विमान हादसे में केंद्र शासित प्रदेश के दीव जिले के 14 लोगों की मृत्यु हो गई है
दमन दिनांक 14
दुर्भाग्यवश, अहमदाबाद में हुए विमान हादसे में केंद्र शासित प्रदेश के दीव जिले के 14 लोगों की मृत्यु हो गई है। आज दमन एवं दीव के प्रशासक प्रफुल पटेल ने दीव जिले में रहने वाले मृतकों के परिजनों से मुलाकात की तथा इस दुख की घड़ी में उनके प्रति अपनी संवेदनाएं व्यक्त की। उन्होंने उन्हें भरोसा दिलाया कि प्रशासन उनके साथ है तथा आने वाले दिनों में उन्हें हर संभव सहायता प्रदान की जाएगी।
દમણ તા.૧૪
અમદાવાદમાં થયેલ દુઃખદ પ્લેન ક્રેશની ઘટનામાં સંઘપ્રદેશ દીવ જીલ્લાના ૧૪ વ્યક્તિઓના દુર્ભાગ્યવશ મૃત્યુ થયા છે આજ રોજ દાનહ દમણ અને દીવ પ્રસાશક પ્રફુલ પટેલે દીવ જિલ્લામાં વસતા અને આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરીને અને તેમના ઉપર આભ જેવી આવી પડેલી આ મુશ્કેલીના આ સમયે સાંત્વના પાઠવી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું આશ્વાસન આપ્યું હતું કે પ્રશાસન તેમની સાથે જ છે અને તેમને તમામ પ્રકારે મદદ આવનારા સમયમાં પૂરી પાડવામાં આવશે.







Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877