Explore

Search

July 6, 2025 8:35 pm

लेटेस्ट न्यूज़

श्री जगन्नाथ मंदिर सेवा संस्थान दुनेठा दमण ने जगन्नाथ भगवान की रथ यात्रा दुनेठा मंदिर से गुंडीचा मंदिर अमर कॉम्प्लेक्स तक किया था यात्रा 27 जुन को शुरु हुई थी, 5 जुलाई तक गुंडीचा मंदिर मे पुजा अर्चना तथा भजन कीर्तन होते रहे यात्रा की शुरुआत से लेकर सभी भक्तजनों ने सहयोग दिया था संस्थान के मुख्या श्रीमति अंजलि नंदा के मार्गदर्शन से सम्पन्न हुआ

Advertisements

*70 ની ઉંમર પછીના વરિષ્ઠ નાગરિકો **મેડીક્લેઈમ વીમા માટે લાયક નથી : Suraj Jabara

*70 ની ઉંમર પછીના વરિષ્ઠ નાગરિકો **મેડીક્લેઈમ વીમા માટે લાયક નથી : Suraj Jabara

*70 ની ઉંમર પછીના વરિષ્ઠ નાગરિકો *
*મેડીક્લેઈમ વીમા માટે લાયક નથી, EMI પર લોન ના મળે *
ડ્રાઇવિંગ લાઇસન્સ નથી મળતું , ડ્રાઇવરનો ખર્ચ કરવો પડે

*ફિઝિકલ વર્ક કરવા માટે કોઈ નોકરી આપવામાં આવતી નથી. *

હજુ તેઓ નું જીવન નિર્ભર કરવાનુ બાકી છે.

*પરંતુ તેઓએ હજુ પણ સર્વાઇવલ માટે તમામ પ્રકારની ખરીદીઓ પર તમામ ટેક્સ ચૂકવવો પડે છે. આવક પર ઇન્કમટેક્ષ ચુકવવા પડે છે *
*શું વરિષ્ઠો નાગરિક નથી કે જેમને તેમના જીવનમાં ન્યાયની જરૂર નથી? *
*યુવાવસ્થા માં તેણે તમામ ટેક્સ ચૂકવ્યા છે. સરકાર વિવિધ અનિવાર્ય યોજનાઓ પર હજારો કરોડો રુપિયા ના સંખ્યાબંધ ખર્ચ કરે છે, પરંતુ આ દેશની જરૂરિયાતવાળા વરિષ્ઠ નાગરિકો માટે કોઈ પણ અપેક્ષિત પ્લાન નથી. *
ઉલટાનુ સરકાર ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટાડે છે અને તેમની આવક ઘટાડે છે. ભારતીય સિનિયર સિટીઝન બનવા માટે શું ટ્રેજેડી છે …!
વૃધ્ધાવસ્થાને લીધે દવા વિગેરેના ખર્ચા વધે છે
આવા નાગરિકોની બચતો પર વ્યાજની આવકમાં કોઈ રીતે ઘટાડો ના થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ
*યુવાવસ્થામાં ચૂકવેલ ઇન્કમટેક્ષ ના બદલે વૃદ્ધાવસ્થા મા ઈન્કમટેક્ષ સહીતના (વિદેશોમાં નિવૃતિ પેન્શન અપાય છે)અન્ય વેરાઓ મા મુક્તિ આપવી જોઈએ *
તમે જેની સાથે જોડાયેલા છો તે કોઈપણ સામાજિક મીડિયામાં આ શેર કરો. વરિષ્ઠ નાગરિકોનો અવાજ સરકારના કાન સુધી પહોંચવા દો.
🙏 😷

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements