Explore

Search

June 6, 2025 5:19 am

लेटेस्ट न्यूज़

दमन में सड़क सुरक्षा अभियान को मिली नई दिशा, “Helmet Hero “मुहिम के अंतर्गत आयोजित हुई जागरूकता ग्राम सभा माननीय प्रशासक श्री प्रफुलभाई पटेल के कुशल नेतृत्व में दमन में सड़क सुरक्षा के प्रति जनजागरूकता अभियानोंको नई गति

Advertisements

केंद्रीय શ્રમ અને રોજગાર તથા ચુવા બાબતો અને રમતગમત મંત્રી અને પોરબંદર લોકસભા સાંસદશ્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૧૦ અને ૧૧ નવેમ્બરના રોજ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે


કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો…
*
અખબારી યાદી
તા.૧૦/૧૧/૨૦૨૪
કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા ચુવા બાબતો અને રમતગમત મંત્રી અને પોરબંદર લોકસભા સાંસદ
શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૧૦ અને ૧૧ નવેમ્બરના રોજ પોરબંદર લોકસભા વિસ્તારના
પ્રવાસે


ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદર લોકસભા વિસ્તારના કેશોદ, માણાવદર અને
કુતિયાણા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન
આવતીકાલે ૧૧ નવેમ્બરના રોજ પોરબંદર તેમજ ઉપલેટા ગોરસ કાર્યાલય ખાતે સ્નેહમિલનમાં
ઉપસ્થિત રહેશે માંડવિયા
Lock
કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડૉ. મનસુખ
માંડવિયાએ તા.૧૦ નવેમ્બરના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કેશોદ ખાતે આયોજિત ભારતીય
જનતા પાર્ટીના કાર્યકર્તા સ્નેહમિલનમાં હાજરી આપી હતી. આ તકે ઉપસ્થિત સૌ
પદાધિકારીએશ્રીઓ, મહાનુભાવો તેમજ સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને નવાવર્ષની
શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રવાસ દરમિયાન કેશોદ શહેર ખાતે શહેરી વિકાસ વિભાગ અંતર્ગત નિર્માણ પામી
રહેલ રેલવે અંડરબ્રીજની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને અંડરબ્રિજનું
ત્વરિત કાર્ય પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.
ત્યારબાદ બપોરે ૨-૩૦ કલાકે માણાવદર વિધાનસભા વિસ્તારના વંથલી રોડ ખાતે
આવેલ સરદાર પટેલ મરીન એકેડમી ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી
સૌ કાર્યકર્તાઓને નવાવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
ત્યારબાદ સાંજે ૫-૦૦ કલાકે કુતિયાણા વિધાનસભા વિસ્તારના મહિયારી ખાતે
પક્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા.
આ તકે સ્નેહમિલન કાર્યક્રમમાં ડૉ. મનસુખ માંડવિયા સ્થાનિક કાર્યકર્તાઓને મળ્યા
હતા અને જણાવેલ કે ભાજપ કાર્યકર્તાઓ થકી ચાલનારી પાર્ટી છે. કાર્યકર્તાઓ સદસ્યતા
અભિયાન થકી જોડાયા, તેઓ પણ સક્રિય કાર્યકર્તા બને અને પાર્ટીને વધુ મજબૂત બનાવે
તેવા આહ્વાન સાથે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં આવતીકાલે ડૉ. માંડવિયા તા.૧૧ નવેમ્બરના રોજ પોરબંદર તેમજ ઉપલેટા

આવતીકાલે ૧૧ નવેમ્બરના રોજ પોરબંદર તેમજ ઉપલેટા ગોરસ કાર્યાલય ખાતે સ્નેહમિલનમાં
ઉપસ્થિત રહેશે માંડવિયા


કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડૉ. મનસુખ
માંડવિયાએ તા.૧૦ નવેમ્બરના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કેશોદ ખાતે આયોજિત ભારતીય
જનતા પાર્ટીના કાર્યકર્તા સ્નેહમિલનમાં હાજરી આપી હતી. આ તકે ઉપસ્થિત સૌ
પદાધિકારીએશ્રીઓ, મહાનુભાવો તેમજ સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને નવાવર્ષની
શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રવાસ દરમિયાન કેશોદ શહેર ખાતે શહેરી વિકાસ વિભાગ અંતર્ગત નિર્માણ પામી
રહેલ રેલવે અંડરબ્રીજની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને અંડરબ્રિજનું
ત્વરિત કાર્ય પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.
ત્યારબાદ બપોરે ૨-૩૦ કલાકે માણાવદર વિધાનસભા વિસ્તારના વંથલી રોડ ખાતે
આવેલ સરદાર પટેલ મરીન એકેડમી ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી
સૌ કાર્યકર્તાઓને નવાવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
ત્યારબાદ સાંજે ૫-૦૦ કલાકે કુતિયાણા વિધાનસભા વિસ્તારના મહિયારી ખાતે
પક્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા.
આ તકે સ્નેહમિલન કાર્યક્રમમાં ડૉ. મનસુખ માંડવિયા સ્થાનિક કાર્યકર્તાઓને મળ્યા
હતા અને જણાવેલ કે ભાજપ કાર્યકર્તાઓ થકી ચાલનારી પાર્ટી છે. કાર્યકર્તાઓ સદસ્યતા
અભિયાન થકી જોડાયા, તેઓ પણ સક્રિય કાર્યકર્તા બને અને પાર્ટીને વધુ મજબૂત બનાવે
તેવા આહ્વાન સાથે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં આવતીકાલે ડૉ. માંડવિયા તા.૧૧ નવેમ્બરના રોજ પોરબંદર તેમજ ઉપલેટા
ગોરસ કાર્યાલય ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે. તેમ એક અખબાર
યાદીમાં જણાવેલ છે.
કેશોદ ;



admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements