Explore

Search

July 2, 2025 1:01 pm

लेटेस्ट न्यूज़
Advertisements

શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની ધર્મયાત્રા : Manoj Acharya

શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની ધર્મયાત્રા : Manoj Acharya

પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” તેમની ધર્મયાત્રામાં આજરોજ તા. 29/8/2021, શિતળા સાતમનાં પવિત્ર દિવસે રવિવારે રાજકોટથી અમદાવાદ જઇ રહ્યા હતા ત્યારે બગોદરા પાસે રસ્તામાં સુરેન્દ્રનગરનાં અગ્રણી સામાજીક કાર્યકર અને પૂર્વ યુવા ભાજપ અધ્યક્ષ (વઢવાણ) શ્રી શૈલેનભાઇ જાની તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી હેતલબેન જાની, જેઓ ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ છે, તેઓની અચાનક મુલાકાત સવારે 10.45 વાગ્યે થઈ અને અત્યંત ભાવપૂર્વક બંન્નેએ પૂ. ગુરુદેવને પ્રણામ કર્યા. તેમની સાથે શ્રી તેજસભાઇ લાલાણી, વૈભવભાઇ શાહ, સ્મિતાબેન વોરા તથા પરિવારનાં અન્ય સદસ્યો પણ હતા. પુ. શ્રી માડીએ પણ અત્યંત પ્રસન્નતાપૂર્વક સૌને શુભાશીર્વાદ આપ્યા. જાની દંપતિએ પુ. શ્રીને સુરેન્દ્રનગર તેમનાં બંગલે પધારવાનું નિમંત્રણ આપ્યું. પૂર્વે પણ પુ. ગુરુદેવ તેમનાં નિવાસસ્થાને પધારી ચુક્યા છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements