Explore

Search

September 14, 2025 12:08 am

लेटेस्ट न्यूज़
Advertisements

સમય ૧૧:૩૦ આસપાસ દાદરા અને નગર હવેલીના મા.સાંસદ સ્વ. શ્રી મોહન ડેલકરજીના પરિવારને ને શ્રદ્ધાંજલિ Program: AAP MP Shri Sanjaysinh

સમય ૧૧:૩૦ આસપાસ  દાદરા અને નગર હવેલીના મા.સાંસદ સ્વ. શ્રી મોહન ડેલકરજીના પરિવારને ને શ્રદ્ધાંજલિ  Program: AAP MP Shri Sanjaysinh

પ્રતિ,
પ્રેસ-મીડિયા સાથી મિત્રો.

આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સંજયસિંહ આવતીકાલે સવારે 08:30 વાગ્યે સુરત એરપોર્ટ પધારશે.

એરપોર્ટથી તેઓ દાદરા અને નગરહવેલી (સિલવાસા) જવા રવાના થશે.

સમય ૧૧:૩૦ આસપાસ તેઓ દાદરા અને નગર હવેલીના માનનીય સાંસદ સ્વ. શ્રી મોહન ડેલકરજીના પરિવારને મળીને શ્રદ્ધાંજલિ અને સાંત્વના આપશે તેમજ શ્રી મોહન ડેલકરજીના પરિવારને ન્યાય મળે તે માટે ન્યાયની માંગ બુલંદ કરવા સંસદમાં અવાજ ઉઠાવશે.

૧૨:૦૦ વાગ્યે માનનીય રાજ્યસભા સાંસદ શ્રી સંજયસિંહજી ડેલકરજીના ઘરેથી જ પ્રેસ મીડિયાને સંબોધિત કરશે.

તારીખ:- 05/03/2021
સમય :- 12:00
સ્થળ :- સ્વ. મોહન ડેલકરજીનું નિવાસસ્થાન.

સંપર્ક સૂત્ર :- 9033936035
(તપન મિશ્રા)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements