શ્રી મણિમહૅશ કૈલાસ યાત્રા
3૧ જુલાઈ .અમદાવાદ થી પઠાણકૉટ સુધી રેલગાડી
પઠાણકૉટ થી ટૅંપૉ ટરાવૅલર
૧ ઓગસ્ટ
પઠાણકૉટ થી ચંબા રાત્રી રૉકાણ હૉટૅલ
૨ ઓગસ્ટ
ચંબા શ્રી લક્ષ્મી નારાયણ પ્રાચિન મંદિર થી ભરમૉર પહૉંચીનૅ
શ્રી બૃહમાણી ( ભરમાણી ) માતા અનૅ ચૉરાસી મંદિર તૅમજ રાત્રી રૉકાણ
૩ ઓગસ્ટ
ભરમૉરથી ૧૨ કિમી હડસરથી મણિ મહૅશ યાત્રા શરુ એટલૅ કૅ ચાલીનૅ / ઘૉડા પર ( 8/૯ કિમી ) ઢંચૉ રૉકાણ
૪ ઓગસ્ટ
ઢંચૉથી ( ૮/૯ કિમી ) ગૌરી કુંડ, મણિ મહૅશ પર્વત અનૅ સરૉવર ( શિવ કુંડ ) અનૅ રૉકાણ
૫ ઓગસ્ટ
મણિ મહૅશ થી ઢંચૉ રૉકાણ
૬ ઓગસ્ટ
ઢંચૉથી હડસર આવીનૅ ટૅંપૉ ટૃ!વૅલર માં ચંબા હૉટૅલ રૉકાણ
૭ અનૅ ૮ અનૅ ૯ ઓગસ્ટ: ( ડૅલહાઊસી જવુ શક્ય બની શકૅ )
શ્રી ચિંતપુરણી માતા અનૅ કાંગડા વજરૅશવરી માતા દરશન , ચામુંડા દૅવી અનૅ જવાલાદૅવી
કુલ ચાર શક્તિ પીઠ દર્શન
તૅમજ કાઠગઢ મહાદૅવ દર્શન કરીનૅ પઠાણકૉટથી રેલગાડી માં બૅસીનૅ
૧૦ ઓગસ્ટ અમદાવાદ
સમય અનૅ સંજૉગ મુજબ અમુક ફેરફાર થય શકશૅ સ્થળ મા વધઘટ થય શકૅ
નુરપુર અનૅ ડૅલહાઊસી કદાચ જઇ શકાય
નુરપુર માં મીરાબાઈ સાથૅ રાખતા એ શ્રી કૃષ્ણ ની મુર્તિ છૅ
જય ભૉલૅ જય ભવાની
🙏✨🎉✨🙏


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877