Explore

Search

September 13, 2025 10:01 pm

लेटेस्ट न्यूज़
Advertisements

વઢવાણ સતિમા દર્શન : Manoj Acharya

વઢવાણ સતિમા દર્શન : Manoj Acharya

👏 વઢવાણ સતિમા દર્શન 💐
આચાર્ય અને દવે પરિવારનાં સતિમા અણદીમા અને લક્ષ્મીમા છેલ્લા 300 વર્ષોથી રાણકદેવીનાં મંદિર પાસે આવેલ ઘાણીઘડાની શેરીમાં બિરાજીત છે. ઝાલાવાડ તથા ગુજરાત સહિત વિદેશમાં પથરાયેલો બહોળો પરિવાર આજે પણ ખૂબ જ આસ્થાપૂર્વક માને છે અને સમયાંતરે દર્શનાર્થે આવે છે. મારા ધર્મપત્ની નયનાની માનતા હતી કે Knee Replacement Operation બાદ સારૂં થઈ જાય એટલે સૌપ્રથમ અણદીમાનાં દર્શન કરીશ એટલે અમે મનોજ ઇન્દ્રવદન આચાર્ય તથા સુપુત્ર ભાર્ગવ સહિત દર્શન હેતુ ગયા અને અત્યંત ભાવપૂર્વક પગે લાગ્યા. ઘીનો દિવો, અગરબત્તી કરી ચુંદડી તથા હાર ચઢાવીને પ્રસાદ ધરી માંનો અંતરથી આભાર માન્યો.
🙏🏻 જય સતિમા 🙏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements