💥 આપણી સંસ્કૃતિ 💥
🌸 કચ્છના મીરાંબાઈ🌸
🙏 જાડેજા કુળમાં જન્મેલા કુમારી જેઠીબા🙏
……🚩……….🚩………..🚩……
આજથી બરાબર એક સદી પહેલા એટલે વિક્રમ સવંત 1927 ની સાલમાં કચ્છ ભોજાય ગામ જાડેજા કલાજી બાપુને તેમ એક તેજસ્વી બાળા નો જન્મ થયો જેનું નામ જેઠીબા રાખવામાં આવ્યું જેમ ના માતાજીનું નામ નાનીબા હતું
🌸 બાલ્યકાળથી કુમારી જેઠીબા ના પ્રતીક કાર્યોમાં દેવી ગુણોના દર્શન થતા હતા બાલ્યાવસ્થામાં વિકૃત કાકી મા થોડું ભણેલા હતા ત્યારે સંસ્કૃતિક પુસ્તકો ધાર્મિક જ્ઞાન ધાર્મિક ગ્રંથો ઐતિહાસિક પુસ્તકો અભ્યાસ આત્મા ગુરુ તરીકે જાત મહેનત થી માતા સરસ્વતી નું શરણું લીધું
🌸 પંચીકરણ રામાયણ ભાગવત ગીતા અન્ય ગ્રંથોનું અભ્યાસ કર્યો અભ્યાસ કરતા એમની ઉંમર સોળ વરસની થઇ ઉમરલાયક થતા એક કુટુંબીજનોને ત્યાં સગપણ માટે માંગા આવ્યા પણ કુમારી જેઠીબા એ કુટુંબીજનોને જણાવી દીધું હતું કે મારે લગ્ન નથી કરવા સંસારનો મોહ નથી આવા વિચારો કુમારીના જોઈને કલાજી બાપુને ધર્મ સંકટ અકળાવી રહ્યું હતું દરબાર ગઢ માં જઈને દિકરી બાને પરણી જવાની શીખામણ આપવા લાગ્યા તે વખત સરકારી કાયદો હતો ઉંમરલાયક દીકરી ને એમના ટાઈમ પર લગ્ન કરી દેવામાં આવતા પરંતુ સમજાવટ છતાં દીકરી હોય પોતાની લગ્નની ઈચ્છા નથી એવું જણાવ્યું અમે બહુ જ સમજાવટના અંતે દીકરી બા ની આંખો ચમક પાવર આવેલ અને આંખ મુખ મંડળ લાલ ચોડ થવા લાગ્યું શરીર ધ્રુજવા લાગ્યો અને જાણે સતી માતાજી ને સત્ય આવ્યું હોય એવું સ્વરૂપ બની ગયું સરકારી અધિકારીઓ આવું જોઈને હેબતાઈ ગયા અને દીકરી બા ને પગે લાગવા માંડ્યા હાથ જોડી ભૂલ થઈ ગઈ એમ ક્ષમા યાચના કરવા લાગ્યા
🌸 આ દ્રશ્ય જોઈને બધાને વિશ્વાસ અને કંઈક શક્તિરૂપ દેખાવા માંડ્યું અંતે દીકરી બાનુ સ્વરૂપ શાંત થવા માંડ્યું આવું વ્યક્તિત્વ જોઈને ગુરુગમ નિયમ અનુસાર જેઠીબા સદગુરુ દેવા સાહેબના પંથના વાંઢાય દેશલપર ના મહાનુભાવ મહાત્મા શ્રી ઈશ્વરદાસ જી પાસેથી ગુરુમંત્ર ગ્રહણ કર્યો અમે એમને ગુરુદેવ સ્થાને સ્થાપ્યા
🌸 તેમણે ધાર્યું હોત તો વૈભવ ભગવત પર એક કચ્છના મીરાંબાઈ આજે પણ કહેવાય છે આજે પણ ભોજાય ગામ એટલે જેઠીબાઈ વાડી ભોજાય કહેવામાં આવે છે તેમનું જીવન કાચ જેવું પારદર્શક સ્વચ્છ હતું આ પરમ પવિત્ર જીવન જ્યોતિ વિક્રમ સવંત 2002 મા પોતાનો પ્રકાશ સમસ્ત કચ્છમાં ફેલાવીને મહા જ્યોતિ માં તેઓ મળી ગયા તમે લોકો વાયર એવું છે કે એમની ચિતાની અગ્નિ સ્વયમ પ્રાગટ્ય થઈ હતી
🌸 બા શ્રી જેઠીબા એક અલૌકિક શક્તિ હતા ભક્તિ માં હતા એમની રચેલા ગણા ભજનો પંક્તિઓ પણ ભાવથી આજે ગવાય છે
🚩 આપો વિના આશ્રય નથી ત્રિકમ રાખો ટેક,🙏
…. દિન દયાલ દયા કરી અરજી સુણજો એક.
કહે ‘જેઠીબા “જગમાં ઈશ્વર ગુરુ એક છે રે,
🚩 રાખો જળમાં અલિપ્ત રહે અરવિંદ સાચારે🙏
નોધ:.. આવી તો અનેક કહાનીઓ ઐતિહાસિક ઘટનાઓ સતીત્વ સંત સુરા સતી મા ની કહાનીઓ દબાયેલી છે પણ સંશોધન માંગે છે અને તેને ઉજાગર કરવા જરૂરી છે આજ આપણો રાજપૂત ધર્મ છે સત્યમેવ જયતે..
.. વીરભૂમિ અબડાસા
🙏🏻 આપણી સંસ્કૃતિ 🙏


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877