Explore

Search

July 21, 2025 4:10 pm

लेटेस्ट न्यूज़

श्रीजगन्नाथ मंदिर सेवा संस्थान के अध्यक्ष श्रीमती अंजली नंदा जी तथा संस्थान के अन्य भक्त जनो सहीत श्री सुरेशभाई गुंडीचा मंदिर सभी ने संयुक्त रुप मेंउपस्थित रहकर श्रीमहेशभाई आगरीया को भगवान श्रीजगन्नाथ जी की मुल छबी भेट की ।

Advertisements

અન્નકૂટોત્સવ [વિ.સ.:૨૦૭૯, આશો વદી અમાસ] : નીરુ આશરા

અન્નકૂટોત્સવ [વિ.સ.:૨૦૭૯, આશો વદી અમાસ] : નીરુ આશરા

👏🌄🌻 અન્નકૂટોત્સવ
[વિ.સ.:૨૦૭૯, આશો વદી અમાસ]
☘️☘️☘️🛕☘️☘️☘️
⬛🟡🌷🤍🌹🟡⬛
🪔🔴🏮🪔🏮🟡🪔
આ સાથે અન્નકૂટોત્સવ વિગત (ટુંકમાં)ત્થા ચિત્રજી.
🎷🥁🎻🎺🎹🎼
અન્નકૂટ ના પ્રકાર માં યજ્ઞની ભાવના🌷 શ્રી મહાપ્રભુજીએ દર્શાવી અને 🌷શ્રીગુંસાઈજીએ તેને વિસ્તારી. દિવાળીના બીજે દિવસે અન્નકૂટનો આ ઉત્સવ જો ન મનાવી શકાય હોય તો કારતક સુદ પૂનમ ‘🌝’ સુધીમાં મનાવાય છે કોઈ કારણસર તેમ ન બને તો મહાસુદ ચોથ સુધી માં કરવાની પણ પરંપરા છે આ અન્નકૂટ મહાયજ્ઞ એ ભગવાન છે.
[ અન્નકૂટમાં ધરાતી સામગ્રી ના પ્રકાર
1) દૂધ ઘર ની સામગ્રી.કેસરી બરફી, કઢિયેલ દૂધ ,પેંડા વગેરે.
2) ખાંડધર ની સામગ્રી-ખાંડના રમકડાં ,અને સૂકા અને લીલા મેવા બની આવે તેટલા.વગેરે.
3) અનસખડી ની સામગ્રી:સેવના લાડુ,છૂટી બુંદી સફેદ તથા કેસરી સૂતરફેણી,જલેબી, મેદાંની પૂરી,આઠ જાતનારાયતાં વગેરે
4) સખડી ની સામગ્રી- પાંચ જાતના ભાત,સોળજાતના ભુજાણાં,સોળજાતનાંશાક વગેરે. નાથદ્વારા માં ૧૫૯ મણ ચોખાની સખડી અવશ્ય ધરાય છે. ]‍🙏🏻 આપણે યથાશકિત સુંદર સામગ્રી ધરવી અને શ્રી પ્રભુ ને ખૂબ લાડ લડાવા .🙏🏻
⛳ ગોવર્ધન પૂજા ચિત્રજી અને અન્નકૂટ દર્શન, ગુંજાના ચિત્રજી ત્થ્ અન્નકૂટની સખડી ના ચિત્રજી અપાયા છે.
સંકલન:🎨🖌️જયદીપ ગઢીઆ.બોરીવલી. મુંબઈ.
🌹જય શ્રીકૃષ્ણ 🌹
🐄👏⛳👏🌱👏

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements