Explore

Search

September 14, 2025 12:05 am

लेटेस्ट न्यूज़
Advertisements

નિવૃત કાર્યપાલક ઇજનેર શ્રી વસંત દવે : Pravin Sinh Parmar

નિવૃત કાર્યપાલક ઇજનેર શ્રી વસંત દવે : Pravin Sinh Parmar

આ પ્રભાવશાળી વ્યક્તિત્વ એટલે દમણગંગા જળાશય યોજનાના નિવૃત કાર્યપાલક ઇજનેર શ્રી વસંત દવે.
તેઓ વાપી ખાતે કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતાં હતાં ત્યારે તેમના કાર્યક્ષેત્રની નહેરોમાં ખેડૂતોને પર્યાપ્ત પાણી મળી રહે તેની ખાસ તકેદારી રાખતાં હતાં.
નિવૃત્તિ બાદ પણ, ખેડૂતોને નહેરના પાણીની કયાંય પણ તકલીફ હોવાની વાત દવે સાહેબનાં કાને આવે તો સમસ્યા ના ઉકેલ માટે તેઓ હંમેશાં તત્પર હોય છે.
તેઓ સાચા પર્યાવરણ પ્રેમી પણ છે. ફરજ દરમિયાન અને નિવૃત્તિ પછી પણ વાપીના નહેર વર્તુળના વિશાળ કમ્પાઉન્ડમાં તેમજ અન્યત્ર પણ વૃક્ષોના વાવેતરમાં તેમણે ઉંડો રસ દાખવ્યો હતો.
જળસંચય અંગેના તેમના વિચારોનો અમલ થાય તો પાણી અંગેની ભાવિ સમસ્યાનો ઉકેલ પણ હાથવગો બની રહે એમ છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements