Explore

Search

September 14, 2025 1:42 am

🛕 ધાર્મિક કથા ભાગ : 42 🛕 : Manoj Acharya

🛕 ધાર્મિક કથા ભાગ : 42 🛕 : Manoj Acharya

🛕 ધાર્મિક કથા ભાગ : 42 🛕 ગેબી પરંપરાના સંત આપા રતા બાપુ (નાની મોલડી – ચોટીલા) ની આ ધાર્મિક જગ્યામાં બાવન વીર હનુમાનજીમાં અનેક ભક્તોને અનહદ શ્રધ્ધા: હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી.ચોટીલા પંથકની પંચાળની ભૂમિ એટલે સંત, દેવી દેવતા અને વીરોની ધાર્મિક અને ઐતિહાસિક ભૂમિ. આ પ્રાચિન નગરીના નાની મોલડી ગામના પાદરમાં આવેલ … Read more

નિવૃત કાર્યપાલક ઇજનેર શ્રી વસંત દવે : Pravin Sinh Parmar

નિવૃત કાર્યપાલક ઇજનેર શ્રી વસંત દવે : Pravin Sinh Parmar

આ પ્રભાવશાળી વ્યક્તિત્વ એટલે દમણગંગા જળાશય યોજનાના નિવૃત કાર્યપાલક ઇજનેર શ્રી વસંત દવે.તેઓ વાપી ખાતે કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતાં હતાં ત્યારે તેમના કાર્યક્ષેત્રની નહેરોમાં ખેડૂતોને પર્યાપ્ત પાણી મળી રહે તેની ખાસ તકેદારી રાખતાં હતાં.નિવૃત્તિ બાદ પણ, ખેડૂતોને નહેરના પાણીની કયાંય પણ તકલીફ હોવાની વાત દવે સાહેબનાં કાને આવે તો સમસ્યા ના ઉકેલ માટે તેઓ … Read more

श्रीकृष्णचरितामृतम्-!! श्रीकृष्ण द्वारा बृज की चर्चा – “उद्धव प्रसंग 3” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! श्रीकृष्ण द्वारा बृज की चर्चा – “उद्धव प्रसंग 3” !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! श्रीकृष्ण द्वारा बृज की चर्चा – “उद्धव प्रसंग 3” !! भाग 1 तात ! बिना प्रेमी बनें प्रेम को आप समझ नही सकते । मैं क्या समझता प्रेम को ……मैं प्रेम से दूर था बहुत दूर ……हाँ मुझे सन्तुष्टि देते थे – विचार ….जो बुद्धि का विषय थे ……पर ये तो हृदय से … Read more