મા કૃપા ફાઉન્ડેન નાં સહયોગ થી લંડન ખાતે તા.૧ જુલાઈ ૨૦૨૨ થી તા.૭ જુલાઈ ૨૦૨૨ સુધી શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. વક્તા જીજ્ઞેશદાદા ભક્તો ને કથા નું રસપાન કરાવી રહ્યાં છે. કથા નાં ૬ઠા દિવસે ભક્તો એ કથામાં ગરબા ગાયા હતા. વિદેશ ની ધરતી પર પ્રથમ કથા થતાં વિદેશ માં રહેતાં ભક્તો મોટી સંખ્યામાં કથા જ્ઞાનયજ્ઞ નું આચમન લેવા માટે પધારે છે. કથા નું સંસ્કાર ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવતા ભારત દેશ માં પણ ભક્તો લાઈવ કથા જ્ઞાનયજ્ઞ નો લાહવો લઈ રહ્યાં છે. અહિયાં અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવ્યાં હતાં. RADHE RADHE OFFICIAL યુટ્યુબ ચેનલ પર પણ કથા જોઈ શકાય છે.







Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877