🌿જો જીવનભર મફતના ભાવમાં નિરોગી રહેવું હોય તો આ ચોમાસામાં દરેક વ્યક્તિએ પોતાના ઘરે આ 15 પ્રકારના આયુર્વેદિક વૃક્ષ કે વેલા વાવીને ઉછેરવાનું ભૂલતા નહિ
🌿ગળો- તમામ રોગ માટે
🌿ડોડી- આંખોનું તેજ વધારે
🌿બીલી-ડાયાબીટીસ કંટ્રોલ કરે
🌿તુલસી- તાવ અને લિવર માટે
🌿નગોડ- શરીરના નસોના દુઃખાવા
🌿ચણોઠી- મોંના તમામ રોગ
🌿જાસુદ- મગજને સતેજ કરે
🌿ફુદીનો – પાચનશક્તિ વધારે
🌿સરગવો- 300 પ્રકારના રોગ
🌿બારમાસી – ડાયાબીટીસ માટે
🌿પારિજાત- વા ને ઘૂંટણના દુઃખાવા
🌿અરડુસી- કફ શરદી ઉધરસ
🌿બોરસલી- મસાના રોગ માટે
🌿ગ્રીન ટી- આંખો,સ્કિન, વાળને વજન કંટ્રોલ કરે
🌿મીઠો લીમડો- ચામડીના રોગ અને વાળ
🌿આ 15 પ્રકારના આયુર્વેદિક વૃક્ષ કે વેલા તમારા પોતાના કુટુંબની તંદુરસ્તી જાળવવાનું કામ કરશે,,ઘેરબેઠાં તાજો શુદ્ધ ઓકસીજન પણ મળશે, સાહેબ,,દરેકને જીવવા માટે ઓકસીજન જોઈએ છે પરંતુ વૃક્ષ આવવાનું આપણને ગમતું કે ફાવતું નથી અને એટલેજ તો ઉધરસથી માંડીને કેન્સર સુધીના રોગની યાત્રા કરવી પડે છે છતાં આપણે સમજી શકતા નથી સાહેબ આને શું કહેવાય આપણું ભણતર કે મૂર્ખામી હજી પણ સમજો તો સારું છે નહી તો પ્રભુને જે ગમે તે પ્યારું છે
🌿☘️🌿☘️🌿☘️🌿☘️🌿☘️🌿
🌿આવો જાગ્યા ત્યારથી સવાર સમજીને આજથી આપણે આયુર્વેદ અપનાવીએ અને જીવનભર નિરોગી રહેવા પ્રયત્ન કરીએ*
🌿જીવનભર મફતનો ઓકસીજન લઈને જીવવું હોય અને એલોપથી ગોળીઓ ખાઈને જીવવું હોય તો આવા કોઈપણ વૃક્ષ વાવવાની જરૂર નથી
🌿વૃક્ષ છે તો જ વરસાદ છે,વૃક્ષ છે તો જ સમગ્ર જીવસૃષ્ટિનું જીવન છે,વન છે તો જીવન છે,વન રાજી તો બધાજ જીવ રાજી,,આખી જીંદગી મફતનો ઓકસીજન લઈને જીવતા નહિ ઈશ્વર બધુજ ધ્યાન રાખતો હોય છે પરંતુ આપણને તેની ખબર પડતી નથી કેમ ખરુને?
🌿જો આપ ફ્લેટમાં રહેતા હોય તો,,
🌿ડોડી,ગળો,તુલસી,જાસૂદ,બારમાસી, અરડુસી,ગ્રીન ટી, ચણોઠી કુંડામાં પણ વાવી શકો છો
🌿જો ઈશ્વરના સારા આશીર્વાદ લેવા હોય તો આપના કોઈપણ પ્રસંગમાં એક વૃક્ષ વાવીને ઉછેરજો,કોઈપણ પ્રસંગ જેવાકે બર્થ ડે,લગ્ન,સગાઈ,રિસેપ્શન,ધાર્મિક પ્રસંગ આવા બધાજ પ્રસંગોમાં પ્લાસ્ટિકના, મેલામાઈનના,નોનસ્ટિક કે બીજી કોઈપણ ગિફ્ટ આપવા કરતાં તુલસી,ડોડી,ચણોઠી,બારમાસી,અરડૂસી જેવા આયુર્વેદિક ઔષધિઓ ધરાવતા છોડ આપીને આપના સ્વજનનું સન્માન કરો
🌿જે કરશે પર્યાવરણનું જતન તેનું નહિ થાય કદાપિ પતન
🌿જો આ પૃથ્વી ઉપર આપનો અમૂલ્ય માનવ તરીકે જન્મ થયો હોય તો આપની ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થાય તેવું કાર્ય સદાયે કરજો બાકી તો એવા લાખો લોકો છે જે ફકત ધક્કો ખાઈને પાછા જતા રહેતા હોય છે
🌿કોઈએ સરસ વાત કરી છે કે જે ઘરના આંગણે વૃક્ષના ફૂલ કે પાંદડા નથી પડતા તે ઘર,,,ઘર,,નથી પરંતુ સ્મશાન સમાન ગણાય છે,,,માટે આપના કોઈપણ પ્રસંગમાં એક વૃક્ષ વાવીને જરૂરથી ઊછેરજો
🌿સાહેબ,,આજથી આપના કોઈપણ પ્રસંગમાં સાત્વિક ભોજન બનાવીને ખવડાવીએ અને આપના મોંઘેરા મહેમાન ની તંદુરસ્તી જાળવીએ
🌿આ સાત્વિક ભોજનનું લીસ્ટ જેમને જરૂર હશે તેમને મોકલી આપવામાં આવશે,અમારા દરેક પ્રસંગમાં અમે સાત્વિક ભોજન બનાવીને જ ખવડાવીએ છીએ
🌿સાહેબ હવે તો બંધ કરો આ કચરા જેવા ખોરાક બનાવવાનું,,,,સૌનું આરોગ્ય જીવનના છેલ્લા શ્વાસ સુધી નિરોગી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે સૌને નમસ્કાર અને વંદન ગોવિંદભાઈ પ્રજાપતિ નરોડા અમદાવાદ
🌿બસ,,થોડી જીવનશૈલી બદલો અને જીવનભર નિરોગી રહો
🌿સાહેબ કુદરતના ખોળે જીવશો તો જીવનભર એલોપથી ગોળીઓ ખાઈને જીવવાની લગભગ જરૂર પડશે નહિ,આયુર્વેદ આપનું પેટ અને પાકીટ બન્ને સાચવશે,,,,માટે આયુર્વેદ અપનાવજો
*🌿અમારી વંદે આયુર્વેદની તમામ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ જેમાં પાવડર કે ગોળી અને એક્યુપ્રેશરના તમામ પ્રકારના સાધનો કુરિયર દ્વારા ઘેરબેઠાં મેળવવા માટે અમારો સંપર્ક કરો અને આયુર્વેદની સંપૂર્ણ જાણકારી માટે અમારી વંદે આયુર્વેદની You Tube link ખોલીને આપ વિડીઓ ક્લિપ જોઈને સમજીને જીવનમાં ઉતારીને અમ


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877