એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેનાં કન્વીનર કેશવ બટાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા પાઠવી
- દમણ-દીવ-દાનહનાં મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યો
દમણ. એનઆરઆઈ ગ્રુપ લંડન, યૂકેનાં કન્વીનર કેશવ બટાકે ભારતનાં નવા વરાયેલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પાઠવેલ અભિનંદન-પત્રમાં એનઆરઆઈ ગ્રુપ લંડન, યૂકેનાં કન્વીનર કેશવ બટાકે લખ્યું કે આપશ્રીને રાષ્ટ્રપતિ બનવાથી આદિવાસીઓ, પછાતો, દલિતોમાં નવું ઊર્જા, નવું ઉત્સાહનાં સંચાર થયું છે. આપશ્રીનાં સંઘર્ષમય અને પરિશ્રમી જીવનથી દરેક ભારતીયો પ્રેરણા લઈ આગળ કૂચ કરશે. મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે આદિવાસીઓ, પછાતો, દલિતોનાં હિતોને બળ મળશે એવું બધાનાં આશા છે. કેશવ બટાકે નવનિયુક્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને દમણ-દીવ- દાદરા નગર હવેલીની મુલાકાત પર આવવાનો આમંત્રણ પણ આપ્યો. એનઆરઆઈ ગ્રુપ લંડન, યૂકેનાં કન્વીનર કેશવ બટાકે પ્રેસ બયાનમાં વધુમાં જણાવ્તો કહ્યું કે રાષ્ટ્રપતિ જેવાં ગરીમામય પદ ઉપર દ્રૌપદી મુર્મુ જેવાં જમીનથી જોડાયેલ નેતાને બેસવાથી ” વિવિધતામાં એકતા” ની ભારતની છવિ વધુ મજબૂત બને છે. એવા ભારતપુત્રીને દેશનાં સર્વોચ્ચ પદ ઊપર બેસવા બદલ મે હ્દયપૂર્વક શુભેચ્છા આપુ છૂં.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877