Explore

Search

September 13, 2025 10:01 pm

ધાર્મિક શિવ કથા : ભાગ 59: Manoj Acharya

ધાર્મિક શિવ કથા : ભાગ 59: Manoj Acharya

ધાર્મિક શિવ કથા : ભાગ 59પવિત્ર માસમાં મહાદેવજીની વધુ ઉપાસના થાય એ માટે એક મહિનો શિવ કથા મોકલવાનો પ્રયાસ કરીશ.🙏🏽🌸🙏🏽🌸🙏🏽🌸શ્રાવણ સુદ એકમરુદ્ર પ્રાગટય અને બ્રહ્માને શ્રાપની કથા🙏🏽🌸🙏🏽🌸🙏🏽જ્યારે આ સમગ્ર બ્રહ્માંડમાં શૂન્ય અવકાશ હતો.. કંઈપણ ન હતું ત્યારે એક દિવ્ય સ્તંભ ઝળહળતો હતો.. જેમાંથી 2 દિવ્ય જ્યોત પ્રગટ થઈ. એક ઉપર બ્રહ્માંડમાં ગયું અને એક ક્ષીર … Read more

ધાર્મિક કથા : ભાગ 58હરીયાળી અમાસ – દિવાસો : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 58હરીયાળી અમાસ – દિવાસો : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 58હરીયાળી અમાસ – દિવાસો🌳 ☘️ 🕉️ :::::::::::::::: 🙏🏻અષાઢ માસની અમાસની તિથિ એ દિવાસા તરીકે ઓળખાય છે. આ અષાઢી અમાસને આપણે હરિયાળી અમાસ પણ કહીએ છીએ. અષાઢી અમાસને વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. કારણ કે દિવાસાથી જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની ઋતુ રહે છે. … Read more

श्रीकृष्णचरितामृतम्-!! मणि का कलंक – “उत्तरश्रीकृष्णचरितामृतम् 23” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! मणि का कलंक – “उत्तरश्रीकृष्णचरितामृतम् 23” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! मणि का कलंक – “उत्तरश्रीकृष्णचरितामृतम् 23” !! भाग 1 हे नाथ ! मेरे पिता जी को मार दिया शतधन्वा नें ! हस्तिनापुर , अकेले रथ में बैठकर द्वारिका से सत्यभामा पहुँच गई थी । रूखे केश अश्रुओं से भरा उसका मुखमण्डल ……….वो चीत्कार कर उठी थी । …..ओह ! मेरे पितृचरण सत्राजित को … Read more

એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેનાં કન્વીનર કેશવ બટાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા પાઠવી

એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેનાં કન્વીનર કેશવ બટાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા પાઠવી

એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેનાં કન્વીનર કેશવ બટાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા પાઠવી દમણ-દીવ-દાનહનાં મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યોદમણ. એનઆરઆઈ ગ્રુપ લંડન, યૂકેનાં કન્વીનર કેશવ બટાકે ભારતનાં નવા વરાયેલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પાઠવેલ અભિનંદન-પત્રમાં એનઆરઆઈ ગ્રુપ લંડન, યૂકેનાં કન્વીનર કેશવ બટાકે લખ્યું કે આપશ્રીને રાષ્ટ્રપતિ બનવાથી આદિવાસીઓ, પછાતો, દલિતોમાં નવું ઊર્જા, … Read more