Explore

Search

July 1, 2025 6:33 pm

કોવિડ રસી લીધા પછી સાધારણ રિએક્શન કેમ આવે છે? કારણ કે આવવું જોઈએ!

28/1/2021 📒 મનપસંદ પોસ્ટ 📒 કોવિડ રસી લીધા પછી સાધારણ રિએક્શન કેમ આવે છે? કારણ કે આવવું જોઈએ! એક નજર આ તરફ ગુજરાત સમાચારલેખક – ✒ હર્ષલ પુષ્કરણાhttps://www.facebook.com/harshal.pushkarna રસીકરણ પછી શરીરને વરતાતી અપેક્ષિત આડઅસરો કોઈ બીમારી નથી. બલકે, કોવિડ-19 જેવી બીમારીના કારક વિષાણુને આપણા શરીરે આપેલો જવાબ છે. રસીના મૃતપ્રાય વિષાણુ પરનો વળતો હુમલો છે, … Read more

સનાતન હિંદુ ધર્મની ફિલસૂફી : Dr.Sharad Thakor / Niru Ashra

સનાતન હિંદુ ધર્મની ફિલસૂફી : Dr.Sharad Thakor / Niru Ashra

આજનો મોર્નિંગ મંત્ર ગયા શનિવારે લાયન સફારીમાં જતી વખતે માર્ગમાં સમઢિયાળા ગામ પાસેથી પસાર થયા. ગામનાં નામનું પાટિયું વાંચીને સ્મૃતિ આકાશમાં વીજળીનો ચમકારો થયો. ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ’ જેવાં એકથી એક ચડિયાતાં 52 ભજનો આપનાર ગંગાસતી યાદ આવી ગયાં. ‘મેરું રે ડગે ને જેના મન નો ડગે, મર ને ભાંગી રે પડે ભરમાંડ રે’ … Read more