Explore

Search

June 4, 2025 2:28 pm

તુટેલું ચંપલ : Niru Ashra

તુટેલું ચંપલ : Niru Ashra

તુટેલું ચંપલ કેટકેટલીયે અમૂંઝણો અને રાતોની રાતોના ઉચાટથી બકુલભાઇ ત્રાસી ગયા હતા. લૉકડાઉન ક્યારનુંયે ભલે પત્યું હોય પણ તેમની જિંદગીનું લૉકડાઉન હજુયે પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી બની ગઇ હતી. ‘દુકાળમાં અધિક માસ’ની જેમ જિંદગી રોજે રોજ નવી ઉપાધિઓ લઇને આવતી હતી. બાકી રહી ગયું હતું કે કોરોના … Read more

આજનું પંચાંગ અને રાશિફળ 31/01/21 : Hiran Vaishnav

આજનું પંચાંગ અને રાશિફળ 31/01/21 : Hiran Vaishnav

આજનું પંચાંગ અને રાશિફળ તા.૩૧.૦૧.૨૦૨૧ રવિવાર,સવંત ૨૦૭૭,પોષ વદ ત્રીજ,પૂર્વાફાલ્ગુની નક્ષત્ર,શોભન યોગ,વણિજ કરણ. આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે. મેષ (અ,લ,ઈ) :સંતાન સાથે સારું રહે, પરિવાર માં આનંદ રહે, વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં એકાગ્રતા જાળવવી, શુભ દિન. વૃષભ (બ,વ,ઉ) :તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે, માનસિક તનાવ જણાય, શુભ દિવસ. મિથુન (ક,છ,ઘ) :સાહસ અને પરાક્રમ વૃદ્ધિ … Read more

કોવિડ રસી લીધા પછી સાધારણ રિએક્શન કેમ આવે છે? કારણ કે આવવું જોઈએ!

28/1/2021 📒 મનપસંદ પોસ્ટ 📒 કોવિડ રસી લીધા પછી સાધારણ રિએક્શન કેમ આવે છે? કારણ કે આવવું જોઈએ! એક નજર આ તરફ ગુજરાત સમાચારલેખક – ✒ હર્ષલ પુષ્કરણાhttps://www.facebook.com/harshal.pushkarna રસીકરણ પછી શરીરને વરતાતી અપેક્ષિત આડઅસરો કોઈ બીમારી નથી. બલકે, કોવિડ-19 જેવી બીમારીના કારક વિષાણુને આપણા શરીરે આપેલો જવાબ છે. રસીના મૃતપ્રાય વિષાણુ પરનો વળતો હુમલો છે, … Read more

સનાતન હિંદુ ધર્મની ફિલસૂફી : Dr.Sharad Thakor / Niru Ashra

સનાતન હિંદુ ધર્મની ફિલસૂફી : Dr.Sharad Thakor / Niru Ashra

આજનો મોર્નિંગ મંત્ર ગયા શનિવારે લાયન સફારીમાં જતી વખતે માર્ગમાં સમઢિયાળા ગામ પાસેથી પસાર થયા. ગામનાં નામનું પાટિયું વાંચીને સ્મૃતિ આકાશમાં વીજળીનો ચમકારો થયો. ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ’ જેવાં એકથી એક ચડિયાતાં 52 ભજનો આપનાર ગંગાસતી યાદ આવી ગયાં. ‘મેરું રે ડગે ને જેના મન નો ડગે, મર ને ભાંગી રે પડે ભરમાંડ રે’ … Read more