Explore

Search

October 14, 2025 5:08 am

ગુજરાતી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા (1923-2008) નો જન્મદિવસ 21 January : Manoj Acharya

ગુજરાતી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા (1923-2008) નો જન્મદિવસ 21 January : Manoj Acharya

ગુજરાતી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા (1923-2008) નો જન્મદિવસ 21 January : Manoj Acharya ગુજરાતી નવલકથાકાર, ફિલ્મી પત્રકાર, વાર્તાકાર, દિગ્દર્શક અને અભિનેતા વિઠ્ઠલ કિરપારામ પંડ્યાનો જન્મ 21 જાન્યુઆરી 1923 નાં રોજ સાબરકાંઠાના કાબોદરા ગામે થયો હતો. 1942માં મૅટ્રિકની પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કરી. વળી રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા. ગુજરાત તથા હિંદી … Read more

KD~કવિ શ્રી દલપતરામ ને જન્મદિવસ 21 January સાદર વંદના … Bhanubhai Lokadia

KD~કવિ શ્રી દલપતરામ ને જન્મદિવસ 21 January સાદર વંદના … Bhanubhai Lokadia

KD~કવિ શ્રી દલપતરામ ને જન્મદિવસ 21 January સાદર વંદના … Bhanubhai Lokadia આ કવિતા થી યાદ કરીએ, જેની પહેલી બે કડી રાત્રે સૂતી વખતે ગાતા..આખી કવિતા વાંચ્યા ને તો ઘણો સમય થઈ ગયો હશે!!તો માણો….👌🙏🏻🌹 ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ. હેત લાવી હસાવ તું, સદા રાખ … Read more