Explore

Search

October 14, 2025 2:44 pm

5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન : Manoj Acharya

5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન  : Manoj Acharya

આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન છે.શિક્ષકોનું સન્માન, ઓળખ અને ઉજવણી કરવાનો આ દિવસ છે. શિક્ષક દિન એ સર્વેપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિની ઉજવણી છે. રાધાકૃષ્ણનનો જન્મ વર્ષ 1888માં તમિલનાડુના તિરુતાની ગામમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તેઓ નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ ઝડપી હતા. તેમણે ફિલોસોફીમાં એમએ કર્યું અને 1916માં ફિલોસોફીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે … Read more

ધાર્મિક કથા : ભાગ 100 ભગવાન ગણેશ એકદંત કેમ કહેવાયા? : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 100 ભગવાન ગણેશ એકદંત કેમ કહેવાયા? : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 100ભગવાન ગણેશ એકદંત કેમ કહેવાયા?🕉️ 🚩 🐁 👏 💐 🕉️ગજાનન શ્રીગણેશ એટલે તો પ્રથમ પૂજનીય દેવ. લાંબી સૂંઢ, મોટા કાન, ઝીણી આંખો વાળા દુંદાળા દેવ છે ગજાનન. ગણપતિ બાપ્પા એકદંતા તરીકે પણ ઓળખાય છે, ત્યારે આજે અમારે આપને જણાવવી છે ગજાનનના તૂટેલા દાંતની કથા. કેટલીક લોક મુખે ચર્ચાતી, તો કેટલીક કથાઓનો … Read more

श्रीकृष्णचरितामृतम्-!! आदर्श प्रेम – “उत्तरश्रीकृष्णचरितामृतम् 42” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! आदर्श प्रेम – “उत्तरश्रीकृष्णचरितामृतम् 42” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! आदर्श प्रेम – “उत्तरश्रीकृष्णचरितामृतम् 42” !! भाग 1 ये राधा कौन है ? उठे जब द्वारिकाधीश …..तब रुक्मणी नें यही प्रश्न किया था । ओह ! जैसे तैसे तो अपनें आपको सम्भाला है फिर वही नाम ! बृज की गोपी है ना राधा ? ये दूसरा प्रश्न था रुक्मणी का । क्या कहते … Read more