Explore

Search

June 6, 2025 4:52 am

આમલકી એકાદશીના દિવસે જ ભગવાન શિવ માતા પાર્વતીને લગ્ન પછી પહેલીવાર કાશી આવ્યાં હતાં. આ દિવસથી વારણસીમાં હોળીનો તહેવાર શરૂ : Namrata Kansara

આમલકી એકાદશીના દિવસે જ ભગવાન શિવ માતા પાર્વતીને લગ્ન પછી પહેલીવાર કાશી આવ્યાં હતાં. આ દિવસથી વારણસીમાં હોળીનો તહેવાર શરૂ : Namrata Kansara

Happy Ekadashi..🌷💐🌹😇🙏સનાતન ધર્મ અનુસાર જેમ પ્રદોષની તિથિ ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે. એ જ રીતે ભગવાન વિષ્ણુને એકાદશી વધુ પ્રિય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આમલકીનો મતલબ આમળા હોય છે. જેને હિન્દુ ધર્મ અને આયુર્વેદ બંનેમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આમલકી એકાદશીના દિવસે જ ભગવાન શિવ માતા પાર્વતીને લગ્ન પછી … Read more