Explore

Search

July 20, 2025 12:53 pm

ગુજરાતનાં પહેલા મહિલા સ્નાતક શારદાબહેન મહેતા (૨૬ જૂન) : Manoj Acharya

ગુજરાતનાં પહેલા મહિલા સ્નાતક શારદાબહેન મહેતા (૨૬ જૂન) : Manoj Acharya

ગુજરાતનાં પહેલા મહિલા સ્નાતક શારદાબહેન મહેતા (૨૬ જૂન, ૧૮૮૨; – ૧૩ નવેમ્બર, ૧૯૭૦) ગુજરાત રાજ્યના એક સમાજસેવિકા અને મહિલા ઉત્કર્ષના અગ્રણી કાર્યકર્તા હતાં, આજે તેમનો જન્મદિવસ છે.તેમનો જન્મ ઇ.સ. ૧૮૮૨ના જૂન મહિનાની ૨૬મી તારીખે ગોપીલાલ મણિલાલ ધ્રુવ અને બાળાબહેનના ઘરે અમદાવાદમાં આવેલ સરદાર ભોળાનાથ સારાભાઇ દિવેટિયાની હવેલી ખાતે થયો હતો. તેમના માતા બાળાબહેન સગપણમાં ભોળાનાથ … Read more