શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 77 & 78 : Niru Ashra
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 77” રામદાસજી આ નવા મોટા મંદિર ની ચાવીઓ ઝૂમખો સંભાળી લો. વસ્ત્રો, આભૂષણ, પાત્રો, સામગ્રી, સેવકો….. સર્વ કંઈ વધી ગયું છે. સાવચેતીપૂર્વક સેવામાં ઉપસ્થિત રહેજો…..”શ્રી મહાપ્રભુજી એ રામદાસ મુખ્યાજી ને બોલાવીને સાવધાન કર્યા.” જે કૃપાનાથ ચાવીઓનો ઝૂમખો આપ મને આપી રહ્યા છો એટલે હું સમજી ગયો….. હવે મારા દિવસો પુરા થયા. … Read more