Explore

Search

July 30, 2025 8:31 pm

धनतेरस यमदीपदान विशेष : Hiran Vaishnav

धनतेरस यमदीपदान विशेष : Hiran Vaishnav

धनतेरसयमदीपदानविशेष 〰️〰️🌼〰️🌼〰️🌼〰️〰️कार्तिक कृष्ण पक्ष की त्रयोदशी तिथि के दिन #भगवान_धनवन्तरि अमृत कलश के साथ सागर मंथन से उत्पन्न हुए हैं। इसलिए इस तिथि को धनतेरस के नाम से जाना जाता है। धन्वन्तरी जब प्रकट हुए थे तो उनके हाथो में #अमृत से भरा कलश था। भगवान धन्वन्तरि कलश लेकर प्रकट हुए थे इसलिए ही इस … Read more

धनतेरस की 13 काम की बातें : Hiran Vaishnav

धनतेरस की 13 काम की बातें : Hiran Vaishnav

धनतेरस की 13 काम की बातें उत्तरी भारत में कार्तिक कृष्ण पक्ष की त्रयोदशी तिथि के दिन धनतेरस का पर्व पूरी श्रद्धा व विश्वास से मनाया जाता है। देव धन्वंतरि के अलावा इस दिन देवी लक्ष्मीजी और धन के देवता कुबेर और यमराज के पूजन की परंपरा है। इसी दिन यमदेव को भी दीपदान किया … Read more

श्रीकृष्णचरितामृतम्-!! इन्द्र का कोप – “गोवर्धन पूजन” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! इन्द्र का कोप – “गोवर्धन पूजन” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! इन्द्र का कोप – “गोवर्धन पूजन” !! भाग 2 नारायण नारायण ! इतना ही नही……….तुम्हारा जो इन्द्र ध्वज था उसे भी उखाड़ कर फेंक दिया है उन बृजवासियों नें । देवर्षि नारद जी आँखें मटका मटका कर इन्द्र को बता रहे थे । उन गोपों नें आपकी घोर अवज्ञा की है देवराज ! … Read more

ધાર્મિક કથા : ભાગ 22 વાઘબારસ કે વાક્ બારસ. જાણો શું કામ થાય છે આ બારસ પર સરસ્વતિની પૂજા. : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 22 વાઘબારસ કે વાક્ બારસ. જાણો શું કામ થાય છે આ બારસ પર સરસ્વતિની પૂજા. : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 22વાઘબારસ કે વાક્ બારસ. જાણો શું કામ થાય છે આ બારસ પર સરસ્વતિની પૂજા.🕉️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉️દરેક તહેવારને મનમુકીને ઉજવવામાં માનતા આપણા સૌ કોઇ માટે દિવાળીનો તહેવાર સૌથી મોટો અને ખાસ હોય છે. પાંચ દિવસ ચાલતો આ તહેવાર એકાદશી, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઇબીજ આ બધા તહેવારો આવે છે. ધનતેરસથી … Read more

ધાર્મિક કથા : ભાગ 21 રમા એકાદશી : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 21 રમા એકાદશી : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 21રમા એકાદશી🌷🕉️🕉️🕉️🌷આજે એકાદશીનો પર્વ છે. હિન્દુ ધર્મમાં એકાદશીનુ વિશેષ મહત્વ રહેલુ છે. કારતક મહીનામાં કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી દિવાળીનાં ચાર દિવસ અગાઉ આવે છે. આ એકાદશીનું મહત્વ અન્ય એકાદશી કરતા વિશેષ હોય છે કારણ કે ચર્તુમાસની અંતિમ એકાદશી હોય છે. રમા એકાદશીને ભગવાન વિષ્ણુની પ્રિય … Read more

વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન.. લંડનમાં WTM નો શુભારંભ : કેશવ બટાકને આમંત્રિત કર્યા

વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન.. લંડનમાં WTM નો શુભારંભ : કેશવ બટાકને આમંત્રિત કર્યા

વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન..લંડનમાં WTM નો શુભારંભ : કેશવ બટાકને આમંત્રિત કર્યા ભારત સહિત વિશ્વના અનેક દેશોના સ્ટોલ લાગ્યા. લંડન: લંડનમાં તા.1 નવે.થી 3 નવે.સુધી ચાલનાર વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશનની શરૂઆત થઈ ગઈ છે જેમાં એન.આર.આઈ.ગ્રુપ લંડન(યુનાઇટેડ કિંગડમ) ના કન્વિનર અને મૂળ દમણના રહીશ કેશવ બટાકને આમંત્રિત કરવામાં આવ્યા છે.આ ડબલ્યુ. ટી.એમ.ની માહિતી આપતાં કેશવ … Read more