Explore

Search

August 1, 2025 11:02 am

श्रीकृष्णचरितामृतम्-!! इन्द्र का कोप – “गोवर्धन पूजन” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! इन्द्र का कोप – “गोवर्धन पूजन” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! इन्द्र का कोप – “गोवर्धन पूजन” !! भाग 2 नारायण नारायण ! इतना ही नही……….तुम्हारा जो इन्द्र ध्वज था उसे भी उखाड़ कर फेंक दिया है उन बृजवासियों नें । देवर्षि नारद जी आँखें मटका मटका कर इन्द्र को बता रहे थे । उन गोपों नें आपकी घोर अवज्ञा की है देवराज ! … Read more

ધાર્મિક કથા : ભાગ 22 વાઘબારસ કે વાક્ બારસ. જાણો શું કામ થાય છે આ બારસ પર સરસ્વતિની પૂજા. : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 22 વાઘબારસ કે વાક્ બારસ. જાણો શું કામ થાય છે આ બારસ પર સરસ્વતિની પૂજા. : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 22વાઘબારસ કે વાક્ બારસ. જાણો શું કામ થાય છે આ બારસ પર સરસ્વતિની પૂજા.🕉️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉️દરેક તહેવારને મનમુકીને ઉજવવામાં માનતા આપણા સૌ કોઇ માટે દિવાળીનો તહેવાર સૌથી મોટો અને ખાસ હોય છે. પાંચ દિવસ ચાલતો આ તહેવાર એકાદશી, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઇબીજ આ બધા તહેવારો આવે છે. ધનતેરસથી … Read more

ધાર્મિક કથા : ભાગ 21 રમા એકાદશી : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 21 રમા એકાદશી : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 21રમા એકાદશી🌷🕉️🕉️🕉️🌷આજે એકાદશીનો પર્વ છે. હિન્દુ ધર્મમાં એકાદશીનુ વિશેષ મહત્વ રહેલુ છે. કારતક મહીનામાં કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી દિવાળીનાં ચાર દિવસ અગાઉ આવે છે. આ એકાદશીનું મહત્વ અન્ય એકાદશી કરતા વિશેષ હોય છે કારણ કે ચર્તુમાસની અંતિમ એકાદશી હોય છે. રમા એકાદશીને ભગવાન વિષ્ણુની પ્રિય … Read more

વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન.. લંડનમાં WTM નો શુભારંભ : કેશવ બટાકને આમંત્રિત કર્યા

વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન.. લંડનમાં WTM નો શુભારંભ : કેશવ બટાકને આમંત્રિત કર્યા

વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન..લંડનમાં WTM નો શુભારંભ : કેશવ બટાકને આમંત્રિત કર્યા ભારત સહિત વિશ્વના અનેક દેશોના સ્ટોલ લાગ્યા. લંડન: લંડનમાં તા.1 નવે.થી 3 નવે.સુધી ચાલનાર વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશનની શરૂઆત થઈ ગઈ છે જેમાં એન.આર.આઈ.ગ્રુપ લંડન(યુનાઇટેડ કિંગડમ) ના કન્વિનર અને મૂળ દમણના રહીશ કેશવ બટાકને આમંત્રિત કરવામાં આવ્યા છે.આ ડબલ્યુ. ટી.એમ.ની માહિતી આપતાં કેશવ … Read more