Explore

Search

August 2, 2025 10:27 am

પદ્મશ્રી કેળવણીકાર નાનાભાઇ ભટ્ટ (1882-1961) નો આજે જન્મદિવસ : Manoj Acharya

પદ્મશ્રી કેળવણીકાર નાનાભાઇ ભટ્ટ (1882-1961) નો આજે જન્મદિવસ : Manoj Acharya

પદ્મશ્રી કેળવણીકાર નાનાભાઇ ભટ્ટ (1882-1961) નો આજે જન્મદિવસ છે.પુરૂં નામ નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ. આત્મચરિત્રકાર, કથાલેખક. જન્મ ભાવનગરમાં. મૂળ વતન પચ્છેગામ(ભાલ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૦૩માં વેદાંત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ. પછી એસ.ટી.સી. મહુવાની હાઈસ્કૂલના આચાર્ય રૂપે નોકરીનો પ્રારંભ. ૧૯૦૮માં શામળદાસ કૉલેજમાં ઇતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક. ૧૯૧૦માં ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન’ નામની સંસ્થાની … Read more

નવ વર્ષ શુભારંભ નિમિત્તે પૂ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી તેમનાં વતન વઢવાણ : Manoj Acharya

નવ વર્ષ શુભારંભ નિમિત્તે પૂ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી તેમનાં વતન વઢવાણ : Manoj Acharya

👉 નવ વર્ષ શુભારંભ નિમિત્તે પૂ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી તેમનાં વતન વઢવાણ – જોરાવરનગર – રતનપર – સુરેન્દ્રનગર ખાતે કારતક સુદ છઠ તા. 10.11.2021 નાં બુધવારે બપોરે 2.45 થી 7.30 દરમિયાન થઇ. સૌપ્રથમ જાણીતા લેખક, પત્રકાર, સાહિત્યકાર અને તેમનાં શિષ્ય શ્રી મનોજભાઇ પંડયાનાં નિવાસસ્થાને થઈ ત્યારે તેમનાં ધર્મપત્ની શ્રીમતી રોહીણીબેને પુ. … Read more

श्रीकृष्णचरितामृतम्-! गोविन्द का दिव्य अभिषेक !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-! गोविन्द का दिव्य अभिषेक !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! गोविन्द का दिव्य अभिषेक !! भाग 2 हाँ वही मुझे कुछ उपाय बताएंगे ……….ऐसा विचार करके इन्द्र ब्रह्मा जी के यहाँ ब्रह्मलोक में पहुँच गया । वत्स ! अपराधी तो मैं भी हूँ नन्दनन्दन का । ब्रह्मलोक में आये इन्द्र से ब्रह्मा जी नें अपनी बात कही । और तुमसे बड़ा अपराध मेरा … Read more