Explore

Search

July 20, 2025 4:44 pm

✍️ હવે તો બોલવા માટે સમય અને મળવા માટે લોકો તારીખો આપે છે! ખબર જ નથી પડતી! સબંધ છે કે કેસ છે…✍ : Manoj Acharya

✍️ હવે તો બોલવા માટે સમય અને મળવા માટે લોકો તારીખો આપે છે! ખબર જ નથી પડતી! સબંધ છે કે કેસ છે…✍ : Manoj Acharya

દિકરીના પિતા : કેમ છો વેવાઇજી ??અમારા કુળનો દિપક હવે તમારે ત્યાં પ્રગટે છે.. અમારે ત્યાં અંધારું.દીકરાના પિતા : બસ તમારી મોકલેલી લક્ષ્મીની કૃપાથી હેમખેમ છું, દિપક તો તમારો છે, અને હંમેશા રહેશે.હું તમે પૂરેલા દિપકમાં સંસ્કારરૂપી ઘી ને કઈ રીતે છીનવી શકું, એ તમારે ત્યાં તમે ચાહો ત્યારે અજવાળું કરવા આવતી રહેશે, એ મારું … Read more

बलिदान दिवस(स्वर्गीय डॉ श्री श्यामा प्रसाद मुखर्जी)दिनांक २३ जून-२०२२ : Aspi Damania

बलिदान दिवस(स्वर्गीय डॉ श्री श्यामा प्रसाद मुखर्जी)दिनांक २३ जून-२०२२ : Aspi Damania

बलिदान दिवस(स्वर्गीय डॉ श्री श्यामा प्रसाद मुखर्जी)दिनांक २३ जून-२०२२भारतीय जनता पार्टी Damanwada Mandal Patlara Mandal Kachigam Mandal Magarwada Mandal में आज दिनाँक 23/06/2022 के दिन स्वर्गीय डॉ श्री श्यामा प्रसाद मुखर्जी जी की पुण्यतिथि के रूप मे मनाया गया, जिसकी रूप रेखा मरवाड मंडलMai Jilla Adyaksh Aspp Damania ke netrutva ke sath Manish bhai jilla … Read more

How was ABHIMANYU Killed? : Priti Dhorda

How was ABHIMANYU Killed? : Priti Dhorda

How was ABHIMANYU Killed? मेहरबानी करके इस मैसेज को अत्याधिक शेयर करें !ज्यादा से ज्यादा शेयर करें… हमारी आने वाली पीढ़ियों के भविष्य का सवाल है !

આજ જિલ્લા પંચાયત દમણ દ્વારા વોટર ટ્રેપ ફિલ્ટર નાખવા મા આવ્યાં

આજ જિલ્લા પંચાયત દમણ દ્વારા વોટર ટ્રેપ ફિલ્ટર નાખવા મા આવ્યાં

આજ જિલ્લા પંચાયત દમણ દ્વારા વોટર ટ્રેપ ફિલ્ટર નાખવા મા આવ્યાંઆજે દમણ જિલ્લા પંચાયત સંચાલિત બધિજ શાળાઓમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ જી ના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ દમણ જિલ્લા પંચાયત અંતર્ગત આવતી તમામ શાળાઓમાં વોટર ટ્રેપ ફિલ્ટર નાખવા મા આવ્યા છે. તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પીવા નું સ્વચ્છ અને શુદ્ધ પાણી મળી રહેશે. … Read more

श्रीकृष्णचरितामृतम्-!! कालयवन भस्म हुआ – “उत्तरश्रीकृष्णचरितामृतम् 5” !!- भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! कालयवन भस्म हुआ – “उत्तरश्रीकृष्णचरितामृतम् 5” !!- भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! कालयवन भस्म हुआ – “उत्तरश्रीकृष्णचरितामृतम् 5” !! भाग 1 तात ! जरासन्ध का आग्रह टाल न सका था कालयवन …….”मथुरा आक्रमण करके श्रीकृष्ण और बलराम का वध”…….यही आग्रह किया था जरासन्ध नें …….शिशुपाल गया था कालयवन के पास । कालयवन नें तुरन्त मान लिया…….और अपनी यवन सेना लेकर मथुरा के लिये चल भी … Read more

જનસંઘ ના સ્થાપક “ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ : Parag Joshi

જનસંઘ ના સ્થાપક “ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ ભારતીય જનતા પાર્ટી વાપી શહેર દ્વારા ન.પા ના સર્વ શક્તિ કેન્દ્ર વૉર્ડમાં બુઠ દીઠ પુષ્પાંજલિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તાઓ દ્વારા સ્વ. ડૉ. મુખર્જી ના જીવન કાળ પર વ્યક્તત્વ રજૂ કર્યું હતુ. સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ વૉર્ડ નં૩ અને ૪ માં … Read more

જનસંઘ ના સ્થાપક “ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ બીજેપી દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું. પરાગ જોષી દ્વારા જનસંઘ ના સ્થાપક “ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ ભારતીય જનતા પાર્ટી વાપી શહેર દ્વારા ન.પા ના સર્વ શક્તિ કેન્દ્ર વૉર્ડમાં બુઠ દીઠ પુષ્પાંજલિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તાઓ દ્વારા સ્વ. ડૉ. મુખર્જી ના જીવન કાળ પર વ્યક્તત્વ રજૂ કર્યું હતુ. સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ વૉર્ડ નં૩ અને ૪ માં જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, વૉર્ડ નં ૪ અને ૯નાં આગેવાનો વૉર્ડ માં સંગઠન ના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, શક્તિ કેન્દ્ર ના સંયોજકો પ્રભારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં જોડાયા હતા .

જનસંઘ ના સ્થાપક “ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ બીજેપી દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું.        પરાગ જોષી દ્વારા     જનસંઘ ના સ્થાપક “ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ ભારતીય જનતા પાર્ટી વાપી શહેર દ્વારા ન.પા ના સર્વ શક્તિ કેન્દ્ર વૉર્ડમાં બુઠ દીઠ પુષ્પાંજલિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તાઓ દ્વારા સ્વ. ડૉ. મુખર્જી ના જીવન કાળ  પર વ્યક્તત્વ રજૂ કર્યું હતુ. સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ વૉર્ડ નં૩ અને ૪ માં જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, વૉર્ડ નં ૪ અને ૯નાં  આગેવાનો વૉર્ડ માં સંગઠન ના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, શક્તિ કેન્દ્ર ના સંયોજકો પ્રભારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં જોડાયા હતા .

સફળ ગુજરાતી ફિલ્મ હાસ્ય કલાકાર રમેશ મહેતા (1934-2012) આજે જન્મદિવસ : Manoj Acharya

સફળ ગુજરાતી ફિલ્મ હાસ્ય કલાકાર રમેશ મહેતા (1934-2012) આજે જન્મદિવસ : Manoj Acharya

સફળ ગુજરાતી ફિલ્મ હાસ્ય કલાકાર રમેશ મહેતા (1934-2012) નો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ ૨૩ જૂન, ૧૯૩૪નાં રોજ ગોંડલના ગોમટા ગામે થયો હતો. તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું. નાનપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો. અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી. રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે … Read more