સરલ પ્રજાપતિ ની ગુજરાત અન્ડર 23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી માટે પસંદગી.
સરલ પ્રજાપતિ ની ગુજરાત અન્ડર 23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી માટે પસંદગી. સી.કે. નાયડુ ટ્રોફી ના પ્રદર્શન થી સરલને રણજી ટ્રોફીમાં પદાર્પણ કરવાની તક. (ક્રિકેટ કોચ ભગુ પટેલ)
સરલ પ્રજાપતિ ની ગુજરાત અન્ડર 23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી માટે પસંદગી. સી.કે. નાયડુ ટ્રોફી ના પ્રદર્શન થી સરલને રણજી ટ્રોફીમાં પદાર્પણ કરવાની તક. (ક્રિકેટ કોચ ભગુ પટેલ)
જીવનચરિત્ર કથા : ભાગ 346ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી, શિક્ષણકાર અને પત્રકાર મગનભાઈ પ્રભુદાસ દેસાઈ (1899-1969) નો આજે 11 ઓક્ટોબરે જન્મદિવસ છે. 🌹*🌹શિક્ષણનાં માધ્યમ તરીકે માતૃભાષા ગુજરાતીને સ્થાપવાના ચુસ્ત આગ્રહી, વિવેચક, અનુવાદક, સંપાદક અને શિક્ષકનો જન્મ પાટીદાર કુટુંબમાં ગામ ધર્મજ, જિ. ખેડા ખાતે થયો હતો. તેમના પિતા પ્રભુદાસ નડિયાદની મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા. તેમની માતા હીરાબહેન … Read more
11-10-2024 लंदन। NRI केशव बटाक ने प्रधानमंत्री नरेन्द्र मोदी जी को पत्र लिख कर दिवंगत रतन नवल टाटा जी मरणोपरांत ‘ भारत रत्न ‘ से सम्मानित करने की मांग की है। प्रधानमंत्री नरेन्द्र मोदी जी को सेन्ट्रल लंदन से भेजे पत्र में NRI ग्रुप के कन्वीनर केशव बटाक ने लिखा कि उद्योगऋषि रतन नवल टाटा … Read more
क्या दमण का कलेक्टर कार्यालय मंडी (बाजार) बन गया है?लोगो के जमीन,N.A,सेल परमिशन सहित के कार्य केलिए पैसे फेको,तमाशा देखो की निती से कार्य होने की व्यापक शिकायत मिलने पर,हमने इस विषय की जांच कर दोषीओ पर कार्यवाही केलिए पत्र लिखकर मांग की है। PATEL UMESHBHAI BABUBHAIMember of Parliament (Lok Sabha) wrote a letter to … Read more