Explore

Search

July 7, 2025 6:11 am

આયુર્વેદની ‘ચરકસંહિતા’- ચિકિત્સાજગતનો સર્વોત્તમ ગ્રંથ : Varsha Shah

આયુર્વેદની ‘ચરકસંહિતા’- ચિકિત્સાજગતનો સર્વોત્તમ ગ્રંથ : Varsha Shah

☘️☘️☘️☘️☘️☘️☘️☘️ “રોગોની સારવારમાં બેકાળજી ક્યારેય ન રાખશો” લેખક – સ્વ. વૈધ શોભન આયુર્વેદની ‘ચરકસંહિતા’ને ચિકિત્સાજગતનો સર્વોત્તમ ગ્રંથ માનવામાં આવે છે. તેમાં એક અતિ ઉપયોગી શ્લોક આ પ્રમાણે છે : અણુર્હિ પ્રથમં ભૂત્વા રોગ પશ્ચાત્ વિવર્ધત ।સજાતમૂલો મુષ્ણાતિ બલં આયુષ્ય દુર્મતે llતસ્માત્ પ્રાગેવ રોગેભ્યો રોગેષુ તરુણેષુ વા।ભેષજ: પ્રતિકુર્તીત ય ઇચ્છેતુ સુખં આત્મનઃ શરૂઆતમાં તો રોગ માત્ર … Read more

श्रीकृष्णचरितामृतम्-!! ब्रह्मा द्वारा नन्दनन्दन की स्तुति – “ब्रह्मस्तुति” !!-भाग 15 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! ब्रह्मा द्वारा नन्दनन्दन की स्तुति – “ब्रह्मस्तुति” !!-भाग 15 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! ब्रह्मा द्वारा नन्दनन्दन की स्तुति – “ब्रह्मस्तुति” !! भाग 15 इन लीलाओं का मुझे दिखाना ये भी आपकी कृपा ही है मेरे प्रति । नाथ ! आपकी कृपा तो निरन्तर बरस ही रही है…….इसलिये कृपा की प्रतीक्षा नही करनी …..समीक्षा करनी है ……क्यों की सब कृपा है । मूर्ख है ये जीव ………ये … Read more

શ્રાવણના મહિનામાં પૂજાનું વિશેષ મહત્વ : Manoj I.Acharya

શ્રાવણના મહિનામાં પૂજાનું વિશેષ મહત્વ : Manoj I.Acharya

દરેક હિંદુ લોકોએ જરૂર જાણવી જોઈએ શ્રાવણ મહિનાની આ વાતોશ્રાવણના મહિનામાં વિશેષ ભગવાન શિવ અને માં પાર્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે. હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનાને અને ખાસ કરીને દેવોના દેવ મહાદેવ ભગવાન શંકરનો મહિનો માનવામાં આવે છે. આ સબંધમાં પૌરાણિક કથા છે કે જયારે સનત કુમારોએ મહાદેવને આ મહિનો પ્રિય હોવાનું કારણ … Read more