Explore

Search

August 1, 2025 11:38 am

જુનાગઢ (કથા) પ્રવાસ : ભાગ 35દરબાર હોલ મ્યુઝિયમતા. 13/11 /2021, શનિવારબપોરે 1.15 થી 1.45🌷🌷🌷🌷🌷🌷જુનાગઢનો ઇતિહાસ ખુબ જ રોચક છે. સ્વતંત્રતા પહેલા સૌરાષ્ટ્રમાં 222 રજવાડા હતા. પૂર્વ ઇતિહાસ જોઇએ તો હિંદુ રાજાઓએ રાજ્ય કરેલું છે અને તે પછી નવાબોએ, જે 1947 સુધી રહ્યું. ભારત દેશ આઝાદ થતા અંતિમ નવાબ મહાબતખાન ત્રીજા પાકિસ્તાન નાસી ગયા અને તેમની … Read more

બરકતઅલી ગુલામહુસેન વિરાણી (1923-1994) જેઓ તેમના ઉપનામ બેફામથી જાણીતા છે અને ગુજરાતી લેખક અને કવિ : Manoj Acharya

બરકતઅલી ગુલામહુસેન વિરાણી (1923-1994) જેઓ તેમના ઉપનામ બેફામથી જાણીતા છે અને ગુજરાતી લેખક અને કવિ : Manoj Acharya

બરકતઅલી ગુલામહુસેન વિરાણી (1923-1994) જેઓ તેમના ઉપનામ બેફામથી જાણીતા છે અને ગુજરાતી લેખક અને કવિ હતા. તેઓ તેમની ગઝલ માટે પ્રખ્યાત છે. આજે તેમનો જન્મદિવસ છે.બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી. ભાવનગરમાંથી … Read more

*દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા: Manoj Acharya

*દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા: Manoj Acharya

*દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા. તેઓ ચારણ (ગઢવી) હતા અને તેઓ મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે. વર્ષ ૧૯૬૨ માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતોના દર્દને વાચા આપી હતી. … Read more

કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન હિન્દુ સ્મશાન ભૂમિ મોટી દમણ ભિતવાડી,રામસેતુ રોડ,સમુદ્ર તટ મોટી દમણ

કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન હિન્દુ સ્મશાન ભૂમિ મોટી દમણ ભિતવાડી,રામસેતુ રોડ,સમુદ્ર તટ મોટી દમણ

દમણ તા.૨૬ હિન્દુ સ્મશાનભૂમિ મોટી દમણ(મોટી દમણના સમુદ્ર કિનારે આવેલા રળિયામણા વાતાવરણમાં સ્મશાનને અદ્ભૂત અને સુંદરમય બનાવવા માટે તથા શિવની પ્રતિમા બિરાજમાન કરવાના હેતુથી)શિવ કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન હિન્દુ સ્મશાન ભૂમિ મોટી દમણ ભિતવાડી,રામસેતુ રોડ,સમુદ્ર તટ મોટી દમણ ખાતે તા.૨૦-૧૧-૨૦૨૧ થી તા.૨૬-૧૧-૨૦૨૧ સુધી દરરોજ બપોરે ૨.૩૦થી ૫.૩૦સુધી આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૬ … Read more

श्रीकृष्णचरितामृतम् !! प्रेमी सर्वस्व त्यागता है – “रासपञ्चाध्यायी” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! प्रेमी सर्वस्व त्यागता है – “रासपञ्चाध्यायी” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्!! प्रेमी सर्वस्व त्यागता है – “रासपञ्चाध्यायी” !! भाग 1 प्रेमी के समान त्यागी कौन ? प्रेमी के समान योगी कौन ? प्रेमी के समान विरागी कौन ? प्रेमी के समान सन्यासी कौन ? प्रेमी का मन अपनें प्रियतम में नही लगता …अपितु उसका मन ही प्रियतम का आकार धारण कर लेता है । तात … Read more

श्रीकृष्णचरितामृतम्-!! आत्मरति का यह उत्सव – “रासपञ्चाध्यायी” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! आत्मरति का यह उत्सव – “रासपञ्चाध्यायी” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! आत्मरति का यह उत्सव – “रासपञ्चाध्यायी” !! भाग 2 सूर्यास्त हो चुका है ……दिशाएं कुंकुमारुण हो रही है……अनुराग का रंग आज चढ़ गया है पूरे वृन्दावन में……प्रेम की सुवास फ़ैल रही है चारों ओर । तभी – नभ से कामदेव नें देखा……..जो गोलोक बिहारी के कहनें से चला था पृथ्वी के लिये……..द्वापर युग … Read more