Explore

Search

April 18, 2025 2:32 am

તેમજ ‘લીલ પરણાવવા’ નો પ્રસંગ : Manoj Acharya

તેમજ ‘લીલ પરણાવવા’ નો પ્રસંગ : Manoj Acharya

કાચરોલા પરિવારનાં પિતૃઓ સ્વ. જીવતીબેન સુંદરજી, સ્વ. સુંદરજી રતનજી, સ્વ. શિવલાલ સુંદરજી તથા સ્વ. લક્ષ્મણ સુંદરજી (અપરીણિત) નાં શ્રેયાર્થે યજ્ઞ તેમજ ‘લીલ પરણાવવા’ નો પ્રસંગ મોરબીનાં ગાળા ખાતે તા. 18/11/2021, ગુરૂવારે સવારે 8 થી બપોરે 2 દરમિયાન 200 થી પણ વધુ પરિવારજનોની હાજરીમાં ઉજવાઇ ગયો. આ નિમિત્તે આ પરિવારનાં સભ્ય અને પુ. માડીનાં શિષ્ય શ્રી … Read more

એક દિન આંસુ ભીના રે હરીનાં લોચનીયા મેં દીઠા’ કવિતાનાં રચયિતા કરસનદાસ નરસિંહ માણેક : Manoj Acharya

એક દિન આંસુ ભીના રે હરીનાં લોચનીયા મેં દીઠા’  કવિતાનાં રચયિતા કરસનદાસ નરસિંહ માણેક : Manoj Acharya

‘એક દિન આંસુ ભીના રે હરીનાં લોચનીયા મેં દીઠા’ જેવી સુંદર કવિતાનાં રચયિતા કરસનદાસ નરસિંહ માણેક (ઉપનામ: વૈશંપાયન) (૨૮ નવેમ્બર ૧૯૦૧ – ૧૮ જાન્યુઆરી ૧૯૭૮) ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર અને નિબંધકાર હતા. આજે તેમનો જન્મદિવસ છે.તેઓશ્રી જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ … Read more

श्रीकृष्णचरितामृतम्-!! गोपियों का प्रणय कोप – “रासपञ्चाध्यायी” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! गोपियों का प्रणय कोप – “रासपञ्चाध्यायी” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! गोपियों का प्रणय कोप – “रासपञ्चाध्यायी” !! भाग 1 प्रेम विचित्र है …….प्रेम की चाल विचित्र है । ये कैसे चलेगा इसका कोई सीधा गणित नही है ………तात ! “गणित” तो प्रेम में होता ही नही है ……इसमें तो “गीत” होते हैं ….गणित बुद्धि से निकलता है ….पर गीत हृदय से…….गणित में रस … Read more