Explore

Search

June 6, 2025 3:41 am

श्रीकृष्णचरितामृतम्-!! नन्दबाबा के अश्रु – “उद्धव प्रसंग 11” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! नन्दबाबा के अश्रु – “उद्धव प्रसंग 11” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! नन्दबाबा के अश्रु – “उद्धव प्रसंग 11” !! भाग 1 कौन ? मैने आगे बढ़कर चरण वन्दन करनें चाहे …….पर मुझे झुकनें ही नही दिया उन्होंने ……….कन्हैया ? मैं उनका सखा उद्धव, सन्देश वाहक बनकर आया हूँ । मैने उन्हें अपना परिचय दिया ………। किसके पुत्र हो तुम उद्धव ! कहीं देवभाग के … Read more

વઢવાણનાં સાહિત્યકાર ચુનીલાલ વર્ધમાન શાહ (1887-1966) : Manoj Acharya

વઢવાણનાં સાહિત્યકાર ચુનીલાલ વર્ધમાન શાહ (1887-1966) : Manoj Acharya

વઢવાણનાં સાહિત્યકાર ચુનીલાલ વર્ધમાન શાહ (1887-1966) નો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ 2 મે 1887, ઝાલાવાડનાં વઢવાણમાં થયો હતો. તેઓ ગુજરાતી નવલકથાકાર, પત્રકાર, વાર્તાકાર અને વિવેચક તરીકે રહ્યા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1903માં મૅટ્રિક થયા બાદ કર્મભૂમિ તરીકે અમદાવાદ પસંદ કર્યું. તેમણે ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રોનું સંપાદનકાર્ય કરેલું. એના સંપાદકીય અનુભવોના આધારે 1919માં ‘ગુજરાત સમાચાર’ … Read more

श्रीकृष्णचरितामृतम्-!!आँसू के पनारे – “उद्धव प्रसंग 9” !! – भाग 2

श्रीकृष्णचरितामृतम्-!!आँसू के पनारे – “उद्धव प्रसंग 9” !! – भाग 2

श्रीकृष्णचरितामृतम् !! आँसू के पनारे – “उद्धव प्रसंग 9” !! भाग 2 मधुमंगल धरती में गिर गया था …………अब हमारे पास कुछ नही है मथुरा वासियों ! हम तुम्हे क्या दें । मैं स्तब्ध रह गया था……..मुझे बारम्बार रोमांच हो रहा था ……कभी कभी मेरी ऐसी स्थिति हो रही थी ……कि मैं भी रोऊँ …..दहाड़ … Read more

श्रीकृष्णचरितामृतम्-!! मैया का उन्माद – “उद्धव प्रसंग 10” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! मैया का उन्माद – “उद्धव प्रसंग 10” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! मैया का उन्माद – “उद्धव प्रसंग 10” !! भाग 1 सन्ध्या की वेला हो गयी थी…….मुझे ग्वाल सखाओं नें बता दिया था कि नन्दभवन में कैसे जाना है………मैं वैसे ही चला था । वो नन्दभवन ! कभी इसमें नित्य उत्सव होते होंगे …….कभी इसमें हंसी ठहाके श्रीकृष्ण के गूंजते होंगे ……….मैं नन्दभवन के … Read more

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા દમણ ખાતે ત્રણ દિવસ સુધી ચાલેલ વાર્ષિક અધિવેશન માં સજદા સિસ્ટર ફેમ અનિતા પંડિત અને સીરિયલ કુંડલી ભાગ્ય ફેમ એક્ટર સંજય ગગનાની હાજર રહ્યાં. પરાગ જોષી દ્વારા જાયન્ટ્સ ગ્રુપ નાં ૫૦ વર્ષ પૂર્ણ થતાં આ પૂરું વર્ષ ગોલ્ડન જયુંબિલી વર્ષ તરીખે ઉજવવામાં આવી રહ્યું છે જે અંગે વાર્ષિક અધિવેશન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા દમણ ખાતે ત્રણ દિવસ સુધી દમણ ખાતે ચાલી રહ્યું હતું. વાર્ષિક અધિવેશન નાં બીજા દિવસે સીરિયલ કુંડલી ભાગ્ય ફેમ એક્ટર સંજય ગગનાની અને સજદા સિસ્ટર ફેમ અનિતા પંડિત નો લાઈવ ઈન કોસસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનિતા પંડિતે અનેક ફિલ્મો ગીતો ગાઈને પ્રેક્ષકો ને ડોલાવ્યા હતા. એક્ટર સંજય ગગનાની એ જાયન્ટ્સ ગ્રુપ નાં ૫૦ વર્ષ પૂર્ણ થતાં બધાને અભિનંદન પાઠવ્યા હતાં. અનિતા પંડિત ની ટીમ નાં ગાયકો એ પણ વિવિધ ફિલ્મો નાં ગીતો ગાઈને પ્રેક્ષકો ને ખુશ ખુશાલ કરી દીધા હતાં. મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમ માં પ્રેક્ષકો પણ ચાલુ ગીતે ડોલી ઉઠયાં હતાં.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા દમણ ખાતે ત્રણ દિવસ સુધી ચાલેલ વાર્ષિક અધિવેશન માં સજદા સિસ્ટર ફેમ અનિતા પંડિત અને સીરિયલ કુંડલી ભાગ્ય ફેમ એક્ટર સંજય ગગનાની હાજર રહ્યાં.              પરાગ જોષી દ્વારા જાયન્ટ્સ ગ્રુપ નાં ૫૦ વર્ષ પૂર્ણ થતાં આ પૂરું વર્ષ ગોલ્ડન જયુંબિલી વર્ષ તરીખે ઉજવવામાં આવી રહ્યું છે જે અંગે વાર્ષિક અધિવેશન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા દમણ ખાતે ત્રણ દિવસ સુધી દમણ ખાતે ચાલી રહ્યું હતું. વાર્ષિક અધિવેશન નાં બીજા દિવસે સીરિયલ કુંડલી ભાગ્ય ફેમ એક્ટર સંજય ગગનાની અને સજદા સિસ્ટર ફેમ અનિતા પંડિત નો લાઈવ ઈન કોસસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનિતા પંડિતે અનેક ફિલ્મો ગીતો ગાઈને પ્રેક્ષકો ને ડોલાવ્યા હતા. એક્ટર સંજય ગગનાની એ જાયન્ટ્સ ગ્રુપ નાં ૫૦ વર્ષ પૂર્ણ થતાં બધાને અભિનંદન પાઠવ્યા હતાં. અનિતા પંડિત ની ટીમ નાં ગાયકો એ પણ વિવિધ ફિલ્મો નાં ગીતો ગાઈને પ્રેક્ષકો ને ખુશ ખુશાલ કરી દીધા હતાં. મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમ માં પ્રેક્ષકો પણ ચાલુ ગીતે ડોલી ઉઠયાં હતાં.

महामंत्र📿महिमा : Kasuma Giridhar

महामंत्र📿महिमा : Kasuma Giridhar

★★★महामंत्र📿महिमा★★★ श्रील रूप गोस्वामी जी ने अपने पदावली में लिखा है कि “जब कोई जीव “हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम राम हरे हरे” का रटन करना प्रारंभ करता है तो उसके साथ तीन घटना घटित होती है। ★1: यम महाराज चित्रगुप्त जी को बुलाकर कहते है कि … Read more

श्रीकृष्णचरितामृतम्-!! आँसू के पनारे – “उद्धव प्रसंग 9” !! -भाग 2: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! आँसू के पनारे – “उद्धव प्रसंग 9” !! -भाग 2: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! आँसू के पनारे – “उद्धव प्रसंग 9” !! भाग 2 मधुमंगल धरती में गिर गया था …………अब हमारे पास कुछ नही है मथुरा वासियों ! हम तुम्हे क्या दें । मैं स्तब्ध रह गया था……..मुझे बारम्बार रोमांच हो रहा था ……कभी कभी मेरी ऐसी स्थिति हो रही थी ……कि मैं भी रोऊँ …..दहाड़ … Read more