Explore

Search

July 20, 2025 9:01 pm

*રાણકીવાવ પાટણમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોટો શિલાલેખ સુધારવા બદલ આભાર.* : Manoj Acharya

*રાણકીવાવ પાટણમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોટો શિલાલેખ સુધારવા બદલ આભાર.* : Manoj Acharya

*રાણકીવાવ પાટણમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોટો શિલાલેખ સુધારવા બદલ આભાર.*       અણહિલવાડ પાટણની ચાલુક્યકાલીન વાવ રાણકીવાવને પુરાતત્વ વિભાગે વિશ્ચ વિરાસતની હરોળમા મુકેલ છે. એક ભારતીય અને ગુજરાતીઓ માટે આ ગૌરવની વાત છે.      આ રાણકીવાવનુ નિર્માણ પાટણપતિ સોલંકી મહારાજાધિરાજ સોલંકી ભીમદેવજી પ્રથમની મહારાણીશ્રી ઉદયમતિદેવીએ કરાવેલ. આ વાત જગજાહેર છે.         ગુજરાતમાં ચાલુક્ય (સોલંકી) વંશની સ્થાપના મુળરાજદેવજી સોલંકીએ સંવત-998 … Read more

श्रीकृष्णचरितामृतम्-!! मगध नरेश का आक्रमण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 2” !!-भाग 2: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! मगध नरेश का आक्रमण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 2” !!-भाग 2: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! मगध नरेश का आक्रमण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 2” !! भाग 2 कृष्ण ! ये क्या है ? बाहर क्या हो रहा है ? गुप्त मन्त्रणा में श्रीकृष्ण थे …….उसी समय बलराम जी वहाँ पहुँच गए और क्रोध में भरकर श्रीकृष्ण से बोले थे । शान्त दादा ! शान्त ! सबको बाहर भेज दिया श्रीकृष्ण … Read more

“આજે ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો 151મો જન્મદિવસ : Pravin Sinh Parmar

“આજે ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો 151મો જન્મદિવસ : Pravin Sinh Parmar

Happy Birthday, a MUST read para:…”આજે ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો 151મો જન્મદિવસ છે. “ભગા બાપુ”ના હુલામણા નામથી ઓળખાતા આ રાજવીએ એમના શાસનકાળ દરમ્યાન લોકકલ્યાણના એવા અદભૂત કામ કર્યા હતા…સર ભગવતસિંહજીએ એમના શાસનકાળ દરમ્યાન કન્યાકેળવણી ફરજીયાત બનાવી હતી. કોઇ દિકરી શાળાએ ભણવા ન જાય તો એના પિતાને ચારઆના(તે સમયે આખા દિવસની મજૂરી) દંડ કરવામાં આવતો. … Read more