Explore

Search

September 13, 2025 10:13 pm

બાળ સાહિત્ય લેખક અને અનુવાદક મૂળશંકર ભટ્ટ (1907-1984) નો આજે જન્મદિવસ : Manoj Acharya

બાળ સાહિત્ય લેખક અને અનુવાદક મૂળશંકર ભટ્ટ (1907-1984) નો આજે જન્મદિવસ : Manoj Acharya

બાળ સાહિત્ય લેખક અને અનુવાદક મૂળશંકર ભટ્ટ (1907-1984) નો આજે જન્મદિવસ છે.મૂળશંકર ભટ્ટનો જન્મ ૨૫ જૂન ૧૯૦૭ના રોજ ગુજરાત રાજ્યના ભાવનગરમાં મોહનલાલ અને રેવાબેનને ત્યાં થયો હતો. તેમણે ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિમાંથી શાળાકીય શિક્ષણ (વિનીત) પૂર્ણ કર્યું હતું. તેમણે ૧૯૨૧માં મેટ્રિક કર્યું હતું. તેમણે મુખ્ય વિષય તરીકે સંગીત અને દ્વિતીય વિષય તરીકે હિન્દી-ગુજરાતી સાથે ૧૯૨૭માં ગુજરાત … Read more

श्रीकृष्णचरितामृतम्-!! मुचुकुन्द – “उत्तरश्रीकृष्णचरितामृतम् 6 !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! मुचुकुन्द – “उत्तरश्रीकृष्णचरितामृतम् 6 !!-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! मुचुकुन्द – “उत्तरश्रीकृष्णचरितामृतम् 6 !! भाग 1 “मुचुकुन्द” नाम था उस पुरुष का …जिसके नयनों से निकली तप्त लपटों से कालयवन जल कर भस्म हुआ था …..उसकी जटायें धरती को छु रही थीं …….द्वापर का कहाँ ये तो सत्ययुग का था …सूर्यवंशी राजा मान्धाता का पुत्र मुचुकुन्द ……..उद्धव विदुर जी से बोले । … Read more

ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના “બલિદાન દિવસ” નિમિત્તે રકતદાન શિબિર માં ૧૩૭ યુનિટ રક્ત એકત્ર.

ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના “બલિદાન દિવસ” નિમિત્તે રકતદાન શિબિર માં ૧૩૭ યુનિટ રક્ત એકત્ર.

પરાગ જોષી દ્વારા ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના “બલિદાન દિવસ” નિમિત્તે વાપી શહેર યુવા ભાજપ અને વાપી નોટિફાઇડ,યુવા ભાજપ નાં સંયુક્ત ઉપક્રમે પુરીબેન પોપટ લખા બ્લડ બેન્ક વાપી ખાતે તા.૨૫ જૂન ૨૦૨૨ નાં રોજ રકતદાન શિબિર નું આયોજન સવારે ૮.૩૦ થી ૪.૩૦ કલાક દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક રક્તદાતાઓ એ રકતદાન કર્યું … Read more