Explore

Search

September 14, 2025 6:37 am

श्रीमती द्रौपदी जी मुर्मू को राष्ट्रपति पद का उम्मीदवार बनाना संघ दमण जिल्ला पंचायत द्वारा निर्णय का स्वागत किया : Navin Patel

श्रीमती द्रौपदी जी मुर्मू को राष्ट्रपति पद का उम्मीदवार बनाना  संघ दमण जिल्ला पंचायत द्वारा निर्णय का स्वागत किया : Navin Patel

दिनांक : 11/7/2022 श्रीमती द्रौपदी जी मुर्मू को राष्ट्रपति पद का उम्मीदवार बनाना. संपूर्ण जनजातियों के लिए गर्व की बात संघ दमण जिल्ला पंचायत द्वारा निर्णय का स्वागत किया गया ओर ईस निर्णय के लिए प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी जी एवंम भाजपा के राष्ट्रीय अध्यक्ष श्री जे.पी नड्डा जी का आभार व्यक्त किया गयाश्रीमती द्रोपदी … Read more

श्रीकृष्णचरितामृतम्-!! रुक्मणी हरण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 14” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! रुक्मणी हरण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 14” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! रुक्मणी हरण – “उत्तरश्रीकृष्णचरितामृतम् 14” !! भाग 1 वो ग्वाला आगया !……और मुझे लग रहा है कि कहीं रुक्मणी का हरण करके वो ले न जाए ……….उसकी ये बचपन की आदत है …..जो वस्तु उसे प्रिय लगती है चुरा लेता है वो ……….रुक्मी ! अगर ऐसा हुआ तो मैं समाज में जीनें लायक … Read more

વલસાડ જિલ્લા પોલીસની આજે મેઘમહેર વચ્ચે સરાહનીય કામગીરી. પરાગ જોષી દ્વારા

વલસાડ જિલ્લા પોલીસની આજે મેઘમહેર વચ્ચે સરાહનીય કામગીરી.         પરાગ જોષી દ્વારા

વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં આવેલ બરૂડિયા વાડ,છતરિયા,દાણા બજાર,મોગરવાડી જેવા વિસ્તારોમાં થી ૯૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લા પોલીસ કર્મચારીઓ પૈકી પીએસઆઈ જે એસ રાજપૂત અને હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ અને તેમની ટિમ દ્વારા લોકોની સેવામાં અવિરત વરસતા વરસાદ વચ્ચે અનેક લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે મદદ રૂપ … Read more

ધાર્મિક કથા : ભાગ 52 જયા પાર્વતી વ્રત પ્રારંભ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 52 જયા પાર્વતી વ્રત પ્રારંભ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 52જયા પાર્વતી વ્રત પ્રારંભ🕉️*———🙏🏻જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે જે અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે. સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતિ … Read more

જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડન્ટ પારડીની મુલાકાત લઈ વિવિધ જાણકારી આપી. પરાગ જોષી દ્વારા

જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડન્ટ પારડીની મુલાકાત લઈ વિવિધ જાણકારી આપી.          પરાગ જોષી દ્વારા

સામાજિક કાર્યોમાં જાણીતી સંસ્થા જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડન્ટે પારડીની મુલાકાત લીધી હતી જ્યાં જેસીઆઈ વલસાડ,પારડી,વાપી, વાંસદા રોયલના પ્રમુખ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જેસીઆઇ વલસાડની ટીમ દ્વારા સુંદર સ્વાગત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.સમગ્ર ભારતભર માં સેંકડો યુવા સભ્યો ધરાવતી એક માત્ર સામાજિક સંસ્થા જે અનેક સેવાકીય કર્યો કરી સમાજ નું ઋણ અદા કરે છે. … Read more