Explore

Search

September 14, 2025 5:30 pm

” ભરત ચરિત્ર એ ભાતૃભાવ નુ ભાષાંતર છે” :- પ્રફુલભાઇ શુક્લ

” ભરત ચરિત્ર એ ભાતૃભાવ નુ ભાષાંતર છે” :- પ્રફુલભાઇ શુક્લ

” ભરત ચરિત્ર એ ભાતૃભાવ નુ ભાષાંતર છે” :- પ્રફુલભાઇ શુક્લ દક્ષિણ ગુજરાત ના લાખો ભક્તો ની આસ્થા જેમની સાથે જોડાયેલી છે એવા સંકટ હરણ હનુમાનજી મંદિરે ચાલી રહેલી વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની રામકથા મા આજે ભરતચરિત્ર ની કથા નુ સવિસ્તાર વર્ણન થયું હતુ. રામાયણ ના સાતમા દિવસ નો યજ્ઞ સંપન્ન થયો હતો. … Read more

” પૈસાવાળા ના મકાન મોટા હોય છે જ્યારે ગરીબ માણસો ના મન મોટા હોય” : પ્રફુલભાઇ શુક્લ

” પૈસાવાળા ના મકાન મોટા હોય છે જ્યારે ગરીબ માણસો ના મન મોટા હોય” : પ્રફુલભાઇ શુક્લ

” પૈસાવાળા ના મકાન મોટા હોય છે જ્યારે ગરીબ માણસો ના મન મોટા હોય” :- પ્રફુલભાઇ શુક્લ પારનેરા પારડી રામકથા મા કેવટ પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી. પારનેરા પારડી સંકટ હરણ હનુમાનજી મંદિરે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 860 મી કથા મા આજે કેવટ પ્રસંગ ની ઉજવણી કરવામા આવી હતી. આ પૂર્વે નિત્ય નિયમ … Read more

!! “श्रीराधाचरितामृतम्” 132 !!(2)-!! निकुँजोपासना का सिद्धान्त !!-महारास (दिव्य प्रेम का नृत्य) (088)&89-& श्रीमद्भगवद्गीता NiruAshra

!! “श्रीराधाचरितामृतम्” 132 !!(2)-!! निकुँजोपासना का सिद्धान्त !!-महारास (दिव्य प्रेम का नृत्य) (088)&89-& श्रीमद्भगवद्गीता NiruAshra

] Niru Ashra: 🌹🌹🌹🌹🌹🌹 !! “श्रीराधाचरितामृतम्” 132 !! सौ वर्ष बाद….भाग 2 🙏🙏🙏🙏🙏 इसलिये मै आपके पास आया हूँ…….और मुझे विश्वास है कि आप मुझे भी अपनें साथ ले जायेंगें ……..ये बात सहजता में बोली थी महर्षि नें । उत्साह नही है अब नन्दराय में……..महर्षि की बातें सुनीं ……..प्रणाम किया ………और विनम्रता से बोले – … Read more