Explore

Search

June 4, 2025 1:39 pm

कृष्ण के सुदर्शन चक्र व बाँसुरी का अर्थ व रहस्य ?? : Hiran Vishnav

कृष्ण के सुदर्शन चक्र व बाँसुरी का अर्थ व रहस्य ?? : Hiran Vishnav

कृष्ण के सुदर्शन चक्र व बाँसुरी का अर्थ व रहस्य ?? हिन्दू धर्मशास्त्र अनुसार श्रीकृष्ण सुदर्शन चक्र धारण करते हैं और बाँसुरी भी। सुदर्शन चक्र जंहा विनाश का धोतक है,वंही बाँसुरी सृजन की। श्रीकृष्ण के सुदर्शन चक्र व बाँसुरी धारण करने की दार्शनिक व उपनिषेदिक व्याख्या कुछ भी की जा सकती है, परंतु हिन्दू धर्मशास्त्र … Read more

केंद्र सरकार पर उद्धव सरकार ने कहा- मुंबई के साथ अन्याय हुआ

केंद्र सरकार पर  उद्धव सरकार  ने कहा- मुंबई के साथ अन्याय हुआ

बजट: केंद्र पर बरसी उद्धव सरकार, कहा- मुंबई के साथ अन्याय हुआ, बजट को लेकर उद्धव की गठबंधन वाली सरकार ने केंद्र पर निशाना साधा है. साहिल जोशी (Saujanya Aaj Tak)मुंबई,02 फरवरी 2021,(अपडेटेड 02 फरवरी 2021, 5:30 PM IST) स्टोरी हाइलाइट्समोदी सरकार पर बरसी महाराष्ट्र सरकारबजट को बताया चुनाव से प्रभावितअहमदाबाद में गिफ्ट सिटी को … Read more

बच्चों का मार्गदर्शन 17 संस्कृत के श्लोक व उनके अर्थ संग्रह कर्ता:पुरुषोत्तम वैष्णव (अग्रावत) बेंगलोर /Hiran Vaishnav

बच्चों का मार्गदर्शन 17 संस्कृत के श्लोक व उनके अर्थ    संग्रह कर्ता:पुरुषोत्तम वैष्णव (अग्रावत) बेंगलोर /Hiran  Vaishnav

बच्चों का मार्गदर्शन करने लिए 17 संस्कृत के श्लोक व उनके अर्थ। संस्कृत के श्लोकों में गूढ़ ज्ञान छुपा है। ये श्लोक ही हैं, जो जीवन के हर पड़ाव पर जीने का सही तरीका सिखाते हैं। ये बच्चों के लिए मार्गदर्शक के रूप में भी कार्य करते हैं। इसी वजह से अगर बचपन से ही … Read more

💙 નિવૃત્ત પિતા 💙 : Kishor Vaishnav

💙 નિવૃત્ત પિતા 💙 : Kishor Vaishnav

💙 નિવૃત્ત પિતા 💙 ✨ઘણી વખત પુત્ર કે પુત્રવધૂના મોંઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે..:“આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે..” વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જોઈએ.. દિકરા ની … Read more

તુટેલું ચંપલ : Niru Ashra

તુટેલું ચંપલ : Niru Ashra

તુટેલું ચંપલ કેટકેટલીયે અમૂંઝણો અને રાતોની રાતોના ઉચાટથી બકુલભાઇ ત્રાસી ગયા હતા. લૉકડાઉન ક્યારનુંયે ભલે પત્યું હોય પણ તેમની જિંદગીનું લૉકડાઉન હજુયે પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી બની ગઇ હતી. ‘દુકાળમાં અધિક માસ’ની જેમ જિંદગી રોજે રોજ નવી ઉપાધિઓ લઇને આવતી હતી. બાકી રહી ગયું હતું કે કોરોના … Read more

આજનું પંચાંગ અને રાશિફળ 31/01/21 : Hiran Vaishnav

આજનું પંચાંગ અને રાશિફળ 31/01/21 : Hiran Vaishnav

આજનું પંચાંગ અને રાશિફળ તા.૩૧.૦૧.૨૦૨૧ રવિવાર,સવંત ૨૦૭૭,પોષ વદ ત્રીજ,પૂર્વાફાલ્ગુની નક્ષત્ર,શોભન યોગ,વણિજ કરણ. આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે. મેષ (અ,લ,ઈ) :સંતાન સાથે સારું રહે, પરિવાર માં આનંદ રહે, વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં એકાગ્રતા જાળવવી, શુભ દિન. વૃષભ (બ,વ,ઉ) :તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે, માનસિક તનાવ જણાય, શુભ દિવસ. મિથુન (ક,છ,ઘ) :સાહસ અને પરાક્રમ વૃદ્ધિ … Read more

કોવિડ રસી લીધા પછી સાધારણ રિએક્શન કેમ આવે છે? કારણ કે આવવું જોઈએ!

28/1/2021 📒 મનપસંદ પોસ્ટ 📒 કોવિડ રસી લીધા પછી સાધારણ રિએક્શન કેમ આવે છે? કારણ કે આવવું જોઈએ! એક નજર આ તરફ ગુજરાત સમાચારલેખક – ✒ હર્ષલ પુષ્કરણાhttps://www.facebook.com/harshal.pushkarna રસીકરણ પછી શરીરને વરતાતી અપેક્ષિત આડઅસરો કોઈ બીમારી નથી. બલકે, કોવિડ-19 જેવી બીમારીના કારક વિષાણુને આપણા શરીરે આપેલો જવાબ છે. રસીના મૃતપ્રાય વિષાણુ પરનો વળતો હુમલો છે, … Read more

સનાતન હિંદુ ધર્મની ફિલસૂફી : Dr.Sharad Thakor / Niru Ashra

સનાતન હિંદુ ધર્મની ફિલસૂફી : Dr.Sharad Thakor / Niru Ashra

આજનો મોર્નિંગ મંત્ર ગયા શનિવારે લાયન સફારીમાં જતી વખતે માર્ગમાં સમઢિયાળા ગામ પાસેથી પસાર થયા. ગામનાં નામનું પાટિયું વાંચીને સ્મૃતિ આકાશમાં વીજળીનો ચમકારો થયો. ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ’ જેવાં એકથી એક ચડિયાતાં 52 ભજનો આપનાર ગંગાસતી યાદ આવી ગયાં. ‘મેરું રે ડગે ને જેના મન નો ડગે, મર ને ભાંગી રે પડે ભરમાંડ રે’ … Read more