Explore

Search

September 14, 2025 1:25 am

રાજકોટ ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” : Manoj Acharya

રાજકોટ ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” : Manoj Acharya

રાજકોટ ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શ્રી ભરતભાઈ (દીક્ષિત નામ ભજનાનંદ) દોશીનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને તા. 2 જુલાઈ, શનિવારે સાંજે 5.45 વાગે પધરામણી થઈ. ભરતજી અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી મિરાંના દિકરીબા ધારાના લગ્ન 8 જુલાઇએ છે એ નિમિત્તે પુ. શ્રી માડીને પિતાંબર અને કેડીયાનો સેટ ભેટમાં આપ્યો. આ પરંપરા ગુરૂ … Read more

श्रीकृष्णचरितामृतम्-!! द्वारिकाधीश – “उत्तरश्रीकृष्णचरितामृतम् 10” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! द्वारिकाधीश – “उत्तरश्रीकृष्णचरितामृतम् 10” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! द्वारिकाधीश – “उत्तरश्रीकृष्णचरितामृतम् 10” !! भाग 1 तात ! द्वारिकाधीश बन गए हैं अब श्रीकृष्ण ……..सब कुछ माया के द्वारा हुआ था संकल्प मात्र किया था श्रीकृष्ण नें तो । रातों रात मथुरावासियों को गरूण जी ले आये थे द्वारिका में । उद्धव नें विदुर जी को कहा । द्वारिका , समुद्र से … Read more

श्रीकृष्णचरितामृतम्-!! रणछोड़राय – “उत्तरश्रीकृष्णचरितामृतम् 9” !!-भाग 2: Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! रणछोड़राय – “उत्तरश्रीकृष्णचरितामृतम् 9” !!-भाग 2: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! रणछोड़राय – “उत्तरश्रीकृष्णचरितामृतम् 9” !! भाग 2 आक्रमण ! ये अठारहवी बार आक्रमण था मगध सेना का मथुरा पर…….उन्हें सब पता था ………इसलिये कुछ ही दिनों में मगध से चलकर मथुरा को घेर लिया था सेना नें । मथुरा की सेना तैयार नही थी….क्यों की श्रीकृष्ण असावधानी बरत रहे थे इस बार…..जरासन्ध को … Read more

રોટરી ક્લબ ઓફ વાપી ફીનિક્સ દ્વારા આર્થિક રીતે વંચિત મહિલાઓ માટે પ્રોજેક્ટ કૌશલ્યનો શુભારંભ. પરાગ જોષી દ્વારા

રોટરી ક્લબ ઓફ વાપી ફીનિક્સ દ્વારા આર્થિક રીતે વંચિત મહિલાઓ માટે પ્રોજેક્ટ કૌશલ્યનો શુભારંભ.                                 પરાગ જોષી દ્વારા

૧ જુલાઈ ૨૦૨૨ નાં રોજ રોટરી ક્લબ ઓફ વાપી ફીનિક્સ દ્વારા ચલા, વાપી સ્થિત ગંગાબા સીવણ ક્લાસ માં પ્રોજેક્ટ કૌશલ્ય હેઠળ આર્થિક રીતે વંચિત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સીવણ કામ શીખવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ક્લબના પ્રમુખ હેમંતભાઈ પ્રજાપતિ તથા મંત્રી શ્રીમતી શીતલબેન ટેલરની આગેવાની હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ ના આ સર્વપ્રથમ પ્રોજેક્ટના પહેલા બેચમાં ૧૫ મહિલાઓને … Read more

૭૫મી આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે બહાર પાડવામાં આવેલ સિક્કા અને સ્ટેમ્પની ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને મળી ભેટ. પરાગ જોષી દ્વારા

૭૫મી આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે બહાર પાડવામાં આવેલ સિક્કા અને સ્ટેમ્પની ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને મળી ભેટ.         પરાગ જોષી દ્વારા

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશ સ્વતંત્રતાનાં ૭૫વર્ષની ઉજવણી કરી રહ્યો છે.આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧,૨,૫,૧૦ અને ૨૦ રૂપિયાના મૂલ્યના નવા ચલણી સિક્કા તેમજ દેશની અઝાદીથી શરૂ કરીને અત્યાર સુધીમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટની યાદગીરીરૂપે વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. આ બંને અમૂલ્ય ભેટ હાલમાં જ ચંદીગઢ ખાતે મળેલ ૪૭મી … Read more