Explore

Search

September 14, 2025 3:34 am

ધાર્મિક કથા : ભાગ 50બાળાઓનાં પ્રિય મોળાકતનો પ્રારંભ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 50બાળાઓનાં પ્રિય મોળાકતનો પ્રારંભ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 50બાળાઓનાં પ્રિય મોળાકતનો પ્રારંભ🙏🏻**** 🕉️અષાઢ મહિનો એટલે તો વ્રત, તપ અને જપનો મહિનો. અષાઢ સુદ અગિયારસથી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે. ભારતીય સમાજ રચના અનુસાર બાળપણથી બાલીકાઓ જીવન ઘરેડનું વ્યવહારિક, સામાજિક જ્ઞાન સહજતાથી રમતા રમતા સામુહિક રીતે સમજદારીપૂર્વક પ્રાપ્ત કરી શકે. એમ કહેવાય કે વ્યવહારિક યાને ગૃહસ્થ જીવનમાં ઢળવા માટે સંસ્કારિત કરવાની … Read more

श्रीकृष्णचरितामृतम्-!! श्रीकृष्ण का तिलकोत्सव – “उत्तरश्रीकृष्णचरितामृतम् 13” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! श्रीकृष्ण का तिलकोत्सव – “उत्तरश्रीकृष्णचरितामृतम् 13” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! श्रीकृष्ण का तिलकोत्सव – “उत्तरश्रीकृष्णचरितामृतम् 13” !! भाग 1 उद्धव ! एक प्रश्न है इसका उत्तर तुम ही दे सकते हो …….. विदुर जी नें उद्धव से कहा ……और प्रश्न किया …..चार प्रकार के विवाह होते हैं…..वैदिक विधि, गान्धर्व विधि, पिशाच विधि और राक्षस विधि…….श्रीकृष्ण नें राक्षस विधि से विवाह किया था ……..हे … Read more

श्रीकृष्णचरितामृतम्-!! रुक्मणी का प्रेम पत्र – “उत्तरश्रीकृष्णचरितामृतम् 12” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! रुक्मणी का प्रेम पत्र – “उत्तरश्रीकृष्णचरितामृतम् 12” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! रुक्मणी का प्रेम पत्र – “उत्तरश्रीकृष्णचरितामृतम् 12” !! भाग 2 अद्भुत था वो पत्र …….विशुद्ध प्रेम पत्र था ……….. हे भुवन सुन्दर ! मैं आपको कैसे जानती हूँ ये प्रश्न आपके मन में आता होगा ……..तो मैं कह देती हूँ कि मैने नयनों के द्वारा आपको नही जाना है क्यों की मैने आपको … Read more

યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ પરિયા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ. પરાગ જોષી દ્વારા

યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ પરિયા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.             પરાગ જોષી દ્વારા

યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ પરિયા દ્વારા આજે પરિયા ખાતે આવેલા પીડીલાઈટ કંપનીમાં રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫ બોટલ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેમાં બપોર સુધીમાં ૫૦ બોટલ યુનિટ એકત્ર કરવામાં સફળતા મળી હતી. યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના વર્ષ ૨૦૦૩માં કરવામાં આવી હતી જેના … Read more

‘આઝાદ સંદેશ’ સાંધ્ય દૈનિકનાં મેનેજરશ્રી રવિભાઈ ટંડનના નિવાસસ્થાને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી : Manoj Acharya

‘આઝાદ સંદેશ’ સાંધ્ય દૈનિકનાં મેનેજરશ્રી રવિભાઈ ટંડનના નિવાસસ્થાને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી : Manoj Acharya

રાજકોટથી પ્રકાશિત થતા ‘આઝાદ સંદેશ’ સાંધ્ય દૈનિકનાં મેનેજરશ્રી રવિભાઈ ટંડનના નિવાસસ્થાને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી (ઝાલાવાડનાં ઇતિહાસવિદ ડો. ઇન્દ્રવદન આચાર્ય) ની પધરામણી અષાઢ સુદ આઠમની નવરાત્રિએ રાત્રે 9 વાગે થઈ ત્યારે તેમનાં ધર્મપત્ની શ્રીમતી વૈશાલીબેન અને રવિભાઈનાં બહેન સોનલે પણ અત્યંત ભાવથી સ્વાગત કર્યું. સોનલબેન ICICI BANK માં ઓડિટ વિભાગનાં અધિકારી છે અને રવિભાઈનાં ધર્મપત્ની … Read more