સંસાર માં સનાતન ધર્મ જ સત્ય છે # પ્રફુલભાઇ શુક્લ
London : Keshav Batak : સંસાર માં સનાતન ધર્મ જ સત્ય છે # પ્રફુલભાઇ શુક્લ પારડી તાલુકા ના ઉમરસાડી માછીવાડ માં ચાલી રહેલી કથાકાર અનિલભાઈ જાની ની રામ કથામાં આજે વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લ નો પધરામણી થઇ હતી માછી સમાજ ના સદગુરુ ડાકોરવાળા ગોપાલદાસજી મહારાજ અને માછી મહાજન દ્વારા પ્રફુલભાઇ શુક્લ નું સ્વાગત કરવામાં આવ્યું … Read more