Explore

Search

July 6, 2025 4:55 pm

श्रीकृष्णचरितामृतम्-!! “चन्द्रावली” – एक प्रेम कथा !! भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! “चन्द्रावली” – एक प्रेम कथा !! भाग 2 चन्द्रावली ! ओ चन्द्रावली ! एक कोई सखी घूँघट करके ………..साड़ी गहनों से लदकर चन्द्रावली के पास पहुँची थी । हाँ ! कौन है ? चन्द्रावली नें भीतर से ही पूछा । मैं तेरी बहन ! बाहर से उस सखी नें कहा । पर मेरी … Read more

લીવ ઈન રિલેશન શિપ. એકદમ ખોખલો સબંધ : Niru Ashra

લીવ ઈન રિલેશન શિપ. એકદમ ખોખલો સબંધ : Niru Ashra

🌹લીવ ઈન રિલેશન 🌹સ્વજન કહેવાય કોને તમે આવોતો હું જાણું,સદન કહેવાય કોને તમે આવો તો હું જાણું,.બેફામ,લીવ ઈન રિલેશન શિપ. એકદમ ખોખલો સબંધ જેનાથી સમાજ સાચા દામ્પત્ય જીવનની વ્યાખ્યાનો છેદ ઉડાડતાં શિખ્યા જેના કારણે ભારતીય સંસ્કૃતિનીલગ્ન પ્રથા સાવ મજાક બનતી જાય છે ભદ્ર સમાજ ને અને લોકોને પોષાતી વાતો હવે તો નાના નાના ઘરોમાં પગ … Read more

Grannus ઓર્ગેનાઇઝેશન ફોર વુમન સેફ્ટી, અમદાવાદ : Varshah Shah

Grannus ઓર્ગેનાઇઝેશન ફોર વુમન સેફ્ટી, અમદાવાદ : Varshah Shah

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ના રિપોર્ટ અનુસાર જાહેર સ્થળોએ, જાહેર વાહનવ્યવહારમાં, કે અંગત વ્યવસાય ના સ્થળે યુવતીઓ નું જાતીય શોષણ રાત્રે વધુ થાય છેં. અને આવા ડર દરેક ઘર મા છે. આજે એ ડર ખતમ કરવાનો અમારો એક આ પ્રયાસ છે જેનું નામ છે ગ્રેનસ, જે આપની મદદ વિના અધૂરો છે …. Grannus ઓર્ગેનાઇઝેશન ફોર … Read more

भाजपा युवा मोर्चा द्वारा दानह में निकाली गई साईकिल तिरंगा यात्रा : Ladhani

भाजपा युवा मोर्चा द्वारा दानह में निकाली गई साईकिल तिरंगा यात्रा : Ladhani

भाजपा युवा मोर्चा द्वारा दानह में निकाली गई साईकिल तिरंगा यात्राभारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमन दिव प्रदेश के युवा मोर्चा द्वारा दादरा एवं नगर हवेली में भारत की आजादी के ७५ वर्ष पूर्ण होने के अवसर पर भारत सरकार द्वारा चलाये जा रहे “आजादी का अमृत महोत्सव” के अन्तर्गत आज सुबह अटल … Read more

ઘર – ઓફિસમાં કીડીઓથી પરેશાન છો ! તો અજમાવો આ રસ્તો, તુરંત મળશે છુટકારો

ઘર – ઓફિસમાં કીડીઓથી પરેશાન છો ! તો અજમાવો આ રસ્તો, તુરંત મળશે છુટકારો

ચોમાસુ હોય કે શિયાળો કીડીઓનો ત્રાસ હંમેશા જોવા મળે છે. ઠેર ઠેર કીડીઓનો રાફડો જોવા મળતો હોય છે. એવામાં તમે ઘરમાં કે ઓફિસમા કીડીઓના ત્રાસથી પરેશાન રહો છો જેના માટે તમે અનેક પ્રકારના ઉપાયો કર્યા હશે જે ખાસ કરીને નકામા સાબિત થાય છે. માન્યતા મુજબ કીડીઓ ઘરમાં ધનનું આગમન સૂચવે છે. પરંતુ આપણે એ વાત … Read more

પુ. શ્રી માડીનાં 19 કરોડ મંત્રજાપ પૂર્ણ થયા અને 1040 મો અનુષ્ઠાન યજ્ઞ પણ સંપન્ન થયો : Manoj Acharya

પુ. શ્રી માડીનાં 19 કરોડ મંત્રજાપ પૂર્ણ થયા અને 1040 મો અનુષ્ઠાન યજ્ઞ પણ સંપન્ન થયો : Manoj Acharya

જામનગર ખાતે સ્વ. દેવકુંવરબા પથુભા જેઠવાનાં શ્રેયાર્થે (અવસાન તા. 27/12/2006) પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” એ ગાયત્રી યજ્ઞ તા. 14 ઓગસ્ટ, રવિવારે સવારે 9 થી 12 દરમિયાન તેમનાં સુપુત્ર શ્રી અને પુ. માડીનાં શિષ્ય શ્રી હરદેવસિંહ (દીક્ષિત નામ હરાનંદ) પથુભા જેઠવા (પાંડાવદર) નાં નિવાસસ્થાને કર્યો. તેમનાં ધર્મપત્ની પ્રજ્ઞાબા બહાદુરસિંહ સજુભા રાણા (ભડવાણા) નાં સુપુત્રી … Read more