જીવનચરિત્ર કથા : ભાગ 192રમણલાલ વસંતલાલ દેસાઈ (૧૨ મે ૧૮૯૨ – ૨૦ સપ્ટેમ્બર ૧૯૫૪) ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ હતા. આજે તેમનો જન્મદિવસ : Manoj Acharya
જીવનચરિત્ર કથા : ભાગ 192રમણલાલ વસંતલાલ દેસાઈ (૧૨ મે ૧૮૯૨ – ૨૦ સપ્ટેમ્બર ૧૯૫૪) ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ હતા. આજે તેમનો જન્મદિવસ છે.રમણલાલ દેસાઈનો જન્મ ૧૨ મે ૧૮૯૨ના રોજ વડોદરા રાજ્યના શિનોરમાં વસંતલાલ અને મણિબેનને થયો હતો. તેમનું કુટુંબ કાલોલનું વતની હતું. તેમના પિતા નાસ્તિક વૃત્તિના જ્યારે માતા વૈષ્ણવ સંપ્રદાયમાં માન્યતા ધરાવતા હતા. વસંતલાલ … Read more